- નેશનલ
કલમ 370ના ચુકાદા બાદ પાકિસ્તાન અને ચીન કેમ ગભરાઇ ગયા…
નવી દિલ્હી: કલમ 370 પર સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ત્યારે આ ચુકાદાથી જેટલી ખુશી ભારતમાં છે તેટલો જ ડર પાકિસ્તાન અને ચીનમાં પણ જોવા મળી રહ્યો છે. 13 ડિસેમ્બરના રોજ ચીને ફરી લદ્દાખ પર દાવો કરતા ચીનના…
- નેશનલ
સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટનો આંચકો લાગ્યો…
નવી દિલ્હી: દિલ્હીના ભૂતપૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈન છેલ્લા ઘણા સમયથી તબિયત ખરાબ હોવાના કારણે જમાનત પર છે. ત્યારે આજે ફરી સત્યેન્દ્ર જૈનના વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે જમાનતની સુનાવણી આજે સ્થગિત રાખવામાં આવે અને સત્યેન્દ્ર જૈનની જમાનત ચાલુ…
- નેશનલ
સંસદમાં સુરક્ષાભંગની ઘટના બાદ તંત્ર એલર્ટ મોડમાં, મેઘાલયના સીએમને પ્રવેશતા અટકાવાયા
નવી દિલ્હી: સંસદમાં સુરક્ષા ઉલ્લંઘનની ઘટના બની એ પછી આજે એક અલગ જ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું હતું. સંસદ ભવનની અંદર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી નાખવામાં આવી છે. પોલીસ અને સાંસદના સુરક્ષાકર્મીઓ યોગ્ય તપાસ વગર કોઇને પણ અંદર જવાની…
- ટોપ ન્યૂઝ
આ તારીખથી સુરતથી દુબઈની ડાયરેક્ટ ફ્લાઈટ શરુ થશે!
સુરત: વડા પ્રધાન મોદી આગામી 17 ડિસેમ્બરના રોજ સુરતને વિશ્વના સૌથી મોટા ઓફીસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સ(SDB)ની ભેટ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કરશે. આ સાથે આજ દિવસે સુરતને વધુ એક ભેટ મળશે. એર…
- મનોરંજન
સ્મૃતિ ઈરાનીને કોને આપી ડાયટ એડવાઈસ કહ્યું કે ફીટ રહે ફેટ ના થઇશ…
મુંબઈ: આમતો સ્મૃતિ ઈરાની મિડીયાની પણ એક જાણીતી હસ્તી રહી ચૂકી છે પરંતુ જ્યારથી તે રાજકારણમાં સક્રીય થઇ છે ત્યારથી તેના ચાહકોની સંખ્યા ઘણી વધી ગઇ છે આથી. સ્મૃતિ ઈરાનીની કોઇપણ બાબત લોકોથી છૂપી નથી રહેતી. વર્તમાન કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ…
- નેશનલ
છ મોબાઈલ ફોનથી જાણવા મળશે સંસદ પરના હુમલા પાછળનો ઈરાદો
નવી દિલ્હીઃ ગઈકાલે દિલ્હી ખાતે સંસદભવનની સુરક્ષા ભંગ કરવાના પ્રયાસો થયા હતા, આ ઘટનાએ દેશભરમાં ખળભળાટ ફેલાવ્યો છે. સુરક્ષા એજન્સીઓ હાલમાં એ તપાસમાં વ્યસ્ત છે કે સંસદની સુરક્ષાનો ભંગ કરનારાઓનો હેતુ શું હતો. આ સાથે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ લલિતને…
- સ્પેશિયલ ફિચર્સ
આ સાત ચમત્કારી વસ્તુઓ તમને શનિની સાડે સાતીથી રાખશે દૂર….
આજના સમયમાં લોકો કોઇ કુકર્મો કરતા નથી ડરતા એટલા શનિ અને મંગળથી ડરે છે. કોઇ ફેમસ જ્યોતિષનું નામ ખબર પડે કે તરતજ પહોંચી જશે પોતાનું ભવિષ્ય જાણવા. જો કે એમને કોઇ ભવિષ્ય નથી જોણવું હોતું એ બધાને એ જાણવું હોય…
- નેશનલ
મારા પિતાને અપમાનિત કરવા માટે રાધોગઢ પહોંચ્યા હતા ભાજપના રાષ્ટ્રીય નેતાઓ
ભોપાલઃ મધ્ય પ્રદેશના ગુના જિલ્લાની રાઘોગઢ બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ કૉંગ્રેસના ઉમેદવાર જયવર્ધન સિંહ પહેલીવાર જનતાને મળ્યા હતા. ગત વખત કરતા ઓછા માર્જિનથી ચૂંટણી જીતેલા કૉંગ્રેસના આ વિધાનસભ્યે જનતાની માફી માંગી હતી અને લોકો સમક્ષ પોતાની ભૂલો સુધારવાનો સંકલ્પ…
- નેશનલ
પંજાબ હાઈ કોર્ટે હરિયાણા સરકારને પૂછયું કે જે નિયમો હેઠળ રામ રહીમને પેરોલ મળે છે તે….
ચંદીગઢ: હરિયાણા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ પંજાબ-હરિયાણા હાઈ કોર્ટમાં એવી અરજી કરી હતી કે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને હરિયાણા સરકાર વારંવાર મુક્ત કરે છે. તો રામ રહીમને આટલી વાર પેરોલ આપવામાં આવે છે. આના પર સુનાવણી…
- મનોરંજન
આ અભિનેતાના ઘરે થયો ભયંકર અકસ્માત, ફ્લેટમાં લાગેલી આગમાં એક ઘાયલ
અહમદનગરમાં બોલિવૂડ એક્ટર સદાશિવ અમરાપુરકરના ઘરમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે તેમના ચારેય ફ્લેટમાં આગ લાગી હતી. જો કે, આગ લાગી ત્યારે ઘરમાં હાજર લોકો તાત્કાલિક બહાર આવી ગયા હતા. આ…