- નેશનલ
તમિલનાડુમાં પૂરને પગલે 3ના મોત, ભારે વરસાદને કારણે ટ્રેનમાં 800 પ્રવાસીઓ ફસાયા
તમિલનાડુ: દેશના દક્ષિણ ભાગમાં આવેલા રાજ્યો હાલ અતિવૃષ્ટિના ભીષણ સંકટનો સામનો કરી રહ્યા છે. આ જિલ્લાઓમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારો પૂરના પાણીમાં ગરકાવ થઇ ગયા છે. કેટલાક મીડિયા અહેવાલો મુજબ કુલ 3 લોકોના મોત…
- નેશનલ
કોડીનારમાં બે દીપડા મૃત હાલતમાં મળતા ચકચાર
ઊનાઃ કોડીનારના છાછર ગામની વાડીમાંથી બે નર દીપડાના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્ચારમાં ચકચાર મચી ગઈ છે અને વન વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે. અહીંથી મળી આવેલા બે મૃતદેહને પોસ્ટમોર્ટ્મ માટે મોકલી દેવામાં આવ્યા છે અને તેમના…
- આપણું ગુજરાત
રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા: અમદાવાદ-અયોધ્યા ફ્લાઈટ્સની ડાયરેક્ટ ફ્લાઇટ્સના ભાવમાં વધારો
અમદાવાદ: આગામી વર્ષના જાન્યુઆરી મહિનાની 22મી તારીખે અયોધ્યામાં ઈતિહાસ રચાશે, આ દિવસે રામ લાલાની મૂર્તિની નવ નિર્મિત ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ ઐતિહાસિક પળોના સાક્ષી બનવા મોટા પ્રમાણમાં લોકો અયોધ્યા પહોંચશે. આ દરમિયન અમદાવાદ થી અયોધ્યાના હવાઈ ભાડામાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં આપ પછી કૉંગ્રેસના આ વિધાનસભ્યએ આપ્યું રાજીનામું
લોકસભાની ચૂંટણી નજીક આવતા જ એક પક્ષમાંથી બીજા પક્ષમાં કૂદવાની મોસમ શરૂ થશે. ગુજરાતમાં કૉંગ્રેસ લાંબા સમયથી સત્તામાંથી બહાર છે અને નબળી પડતી જાય છે. તેમાં વળી છેલ્લે યોજાયેલી પાંચ રાજ્યની ચૂંટણીના પરિણામોએ કૉંગ્રેસના ટકી રહેલા નેતાઓને પણ ડગમગાવી નાખ્યા…
- ટોપ ન્યૂઝ
પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે સંસદની સુરક્ષાનું ઉલ્લંઘન જેટલું ખતરનાક છે, તેટલું જ ખતરનાક…..
નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ભાજપ સંસદીય દળની બેઠક સંસદ લાયબ્રેરી બિલ્ડીંગમાં યોજાઈ હતી. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ…
- નેશનલ
એવું તો શું થું કે યોગી આદિત્યનાથના વખાણ કરતા થાકતા નથી પાકિસ્તાનીઓ…
અયોધ્યા: અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ પૂરું થવાના આરે છે ત્યારે હાલમાં જ મુસ્લિમ સમુદાયે એ મુદ્દો ઉઠાવ્યો હતો કે અમને ફક્ત જમીન આપી દીધી પરંતુ મસ્જિદના નિર્માણ માટે કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાને કંઇક એવું કર્યું…
- નેશનલ
ગોપાલગંજઃ પુજારીની ક્રૂરતાપૂર્વક હત્યાનું કારણ બહાર આવ્યું તો સો કોઈ ચોંકી ગયા
ગોપાલગંજઃ તાજેતરમાં જ બિહારના ગોપાલગંજમાં એક પુજારીની હત્યા કરવામાં આવી હતી. તેના મૃતદેહ સાથે પણ ક્રૂરતા આચરવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાયું હતું. બંનેની આંખો બહાર કાઢવામાં આવી. આ ઉપરાંત જીભ અને ગુપ્તાંગ પણ કાપવામાં આવ્યા હતા. પોલીસે આ હત્યા કેસનો…
- નેશનલ
‘દિલ્હીમાં મારી પાસે રહેવા ઘર જ નથી…’ સરકારી આવાસ ખાલી કરવાના આદેશ સામે હાઇકોર્ટના દરવાજે મહુઆ મોઇત્રા
નવી દિલ્હી: લોકસભામાંથી હાલમાં જ હાંકી કાઢવામાં આવેલ તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાએ સરકારી આવાસ ખાલી કરવાનો આદેશ રદ કરવામાં આવે અને 7 જાન્યુઆરી, 2024 સુધી ઘર ખાલી કરવાના આદેશને પડકારતા સોમવારે દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમની અરજી અંગે…
- નેશનલ
પાટનગર પહોંચ્યા શિવરાજ સિંહ ચૌહાણ, આપ્યું મોટું નિવેદન
ભોપાલઃ લાંબા સમય સુધી મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન રહેલા શિવરાજ સિંહ ચૌહાણ ભાજપથી નારાજ ચાલી રહ્યા હોવાની અટકળો વચ્ચે હવે આજે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને દિલ્હી બોલાવ્યા છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણને બેઠક માટે દિલ્હી…