- મહારાષ્ટ્ર
સરપંચ હત્યામાં સંડોવાયેલા લોકો માટે શિંદેએ મૃત્યુદંડની માગણી કરી; કહ્યું કે કોઈને પણ બક્ષવામાં નહીં આવે
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે કહ્યું હતું કે સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસમાં સંડોવાયેલા લોકોને બક્ષવામાં આવશે નહીં, અને તેમણે આ ‘ક્રુર’ ગુના માટે આરોપીઓને મૃત્યુદંડની સજાની માગણી કરી હતી.બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ દેશમુખનું નવમી ડિસેમ્બરે…
- સ્પોર્ટસ
મહાકુંભના ચર્ચાસ્પદ આઇઆઇટી બાબાએ રોહિત અને હાર્દિકનું નામ કેમ લીધું?
પ્રયાગરાજઃ મહાકુંભમાં આઇઆઇટી બાબા અભય સિંહ થોડા દિવસોથી ખૂબ ચર્ચામાં છે. તેઓ ચૅનલો અને અખબારોના પત્રકારો સાથેની વાતચીતમાં ઘણા વિષયો પર બોલ્યા છે અને એમાં હવે ક્રિકેટ પણ બાકાત નથી. ખાસ કરીને તેમણે એક સવાલના જવાબમાં રોહિત શર્મા તથા હાર્દિક…
- નેશનલ
Mahakumbh: કુંભમાં હાર્ટ એટેકથી આશરે 100થી વધુ શ્રદ્ધાળુના બચાવાયા જીવ
નવી દિલ્હી: હાલ આસ્થા અને ભક્તિના સંગમ સમાન મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. જેમાં સહભાગી થવા માટે કરોડો લોકો ઉમટ્યા છે. આ દરમિયાન મહાકુંભમાં સ્વાસ્થ્ય સેવાઓનો પણ પ્રસંશાપાત્ર છે. મહાકુંભમાં 100થી વધુ લોકોને હાર્ટ-અટેક આવ્યા હતા, જેમાં તેનો જીવ બચાવી…
- મનોરંજન
‘પુષ્પા 2’ના ડાયરેક્ટ સુકુમારના ઘરે IT વિભાગના દરોડા, મોટા ખુલસા થઇ શકે છે
હૈદરાબાદ: 17 ડિસેમ્બર 2024ના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ ‘પુષ્પા 2‘ બોક્સ ઓફીસ પર તગડી કમાણી કરી રહી છે. એવામાં આવકવેરા વિભાગના અધિકારીઓએ આજે બુધવારે ફિલ્મના દિગ્દર્શક સુકુમારના હૈદરાબાદમાં ઘર અને ઓફિસ પર દરોડા (IT raid on Pushpa-2 Director Sukumar)…
- મનોરંજન
મહાકુંભમાં પહોંચ્યો ‘હેરી પોટર’? વાઈરલ વીડિયોથી ચાહકો ચોંકી ગયા…
પ્રયાગરાજઃ સનાતન ધર્મના સૌથી મોટો મહાકુંભ પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે, જ્યાં દેશ વિદેશના શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહ્યા છે. રોજ લાખો-કરોડો લોકો મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, જ્યાં સામાન્ય વ્યક્તિથી લઈને અનેક સેલેબ્સ આવી ચૂક્યા છે ત્યારે…
- નેશનલ
આવનારા બજેટમાં જેમ્સ-જ્વેલરી એસોસિયેશનની આ માગણી પૂરી થશે?
નવી દિલ્હીઃ દેશમાં બજેટ રજૂ કરવા માટે તડામાર તૈયારી ચાલી રહી છે. એક ફેબ્રુઆરીના રોજ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. એ પહેલા અલગ અલગ ક્ષેત્રના બિઝનેસમાં જોડાયેલો લોકો તેમને મળીને તેમની માગણીઓ રજૂ કરી રહ્યા છે. હવે જેમ્સ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવશે! હવે આ નેતાએ કર્યો દાવો
મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ સરકાર રચનાને પણ બે મહિના જેટલો સમય થઇ ગયો છે, પણ હજી સુધી પક્ષો અને વિપક્ષોની આક્ષેપબાજીઓનો દોર ચાલુ જ છે. ક્યારેક ઠાકરેની શિવસેનાના સંજય રાઉત તો ક્યારેક શિંદે સેનાના કોઇ નેતા…
- મનોરંજન
આ ખાસ વ્યક્તિને મળવાની ઈચ્છા વ્યક્ત કરતાં Saif Ali Khanએ ફેન્સને કહ્યું…
મુંબઈઃ બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan) ગઈકાલે જ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈને ઘરે પાછો ફર્યો છે. પત્ની કરિના કપૂર-ખાન (Kareena Kapoor-Khan)એ સૈફ અલી ખાનનું ગ્રાન્ડ વેલકમ કર્યું છે. સૈફને સ્વસ્થ જોઈને ફેન્સે પણ નિરાંતનો શ્વાસ લીધો હતો, પરંતુ…