- નેશનલ
‘કોરોનાથી સાવચેત રહો, ગભરાવાની જરૂર નથી’: આરોગ્ય પ્રધાન
નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિશ્વમાં ફરી એક વાર ફેલાઈ રહ્યો છે. વિશ્વના લગભગ 40 દેશોમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સમસ્યા એ છે કે ભારત પણ આનાથી અછૂતુ રહી શક્યું નથી. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 341…
- નેશનલ
જંગલમાં નોનવેજ પાર્ટી કરતા પકડાયા પૂર્વ પ્રધાન, પોલીસે આપ્યા તપાસના આદેશ
મધ્યપ્રદેશ: મુખ્ય વન સંરક્ષક અસીમ શ્રીવાસ્તવએ વન્યજીવન કાર્યકર્તા અજય દુબેની ફરિયાદને પગલે મધ્યપ્રદેશના પૂર્વ વનપ્રધાન વિજય શાહ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. પૂર્વ વનપ્રધાન વિજય શાહ નર્મદાપુરમ પાસેના સાતપુડા ટાઇગર રિઝર્વમાં ખાનગી રીતે નિયમોનું ઉલ્લંઘન કરીને માંસાહારની મિજબાની માણી રહ્યા…
- નેશનલ
અખિલેશે રેલવે અને મેટ્રો સ્ટેશનો પર દારૂ વેચવા પર ભાજપ પર નિશાન સાધ્યું….
લખનઉ: સપા પ્રમુખ અખિલેશ યાદવે યુપી સરકાર દ્વારા રાજ્યના રેલવે અને મેટ્રો સ્ટેશનો પર પ્રીમિયમ બ્રાંડનો દારૂ વેચવાની મંજૂરી આપવા અંગે ટોણો મારતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે રાજ્યની અર્થવ્યવસ્થાને એક ટ્રિલિયન બનાવવા માટે ભાજપ સરકાર પાસે આ એકમાત્ર…
- નેશનલ
સિલ્ક્યારા ટનલ દુર્ઘટનાના 38 દિવસ બાદ બાંધકામનું કામ ફરી શરૂ થયું….
ઉત્તર કાશી: 12 નવેમ્બરના રોજ સવારે યમુનોત્રી માર્ગ પર બનેલી સિલ્ક્યારા-બરકોટ ટનલમાં કાટમાળ પડતાં 41 મજૂરો ફસાયા હતા. 17 દિવસના લાંબા રેસ્ક્યુ ઓપરેશન બાદ કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ત્યારથી ટનલનું નિર્માણ કાર્ય અટકી ગયું છે. જોકે આ…
- સ્પેશિયલ ફિચર્સ
વર્ષના અંતમાં સર્જાઇ રહેલો ગુરુ પુષ્ય યોગ આ રાશિઓને માલામાલ કરશે, જાણી લો તમારી રાશિ તો નથી ને!
નવા વર્ષની શરૂઆત પહેલા 29 ડિસેમ્બરે ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે. આ શુભ યોગના પ્રભાવથી આ વર્ષ ઘણી રાશિઓને સમૃદ્ધ બનાવશે. ગુરુ પુષ્ય યોગ ઉપરાંત આદિત્ય મંગલ રાજયોગ પણ વર્ષના અંતમાં ધનુરાશિમાં સૂર્ય અને મંગળના સંયોગને કારણે બની રહ્યો…
- મનોરંજન
હાર્ટ એટેકના આટલા દિવસ બાદ શ્રેયસે પહેલીવાર પોતાના સ્વાસ્થ્ય વિશે વાત કરી….
મુંબઈ: અભિનેતા શ્રેયસ તલપડેને પાંચ દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેની એન્જિયોપ્લાસ્ટી સર્જરી પણ કરવામાં આવી હતી. ત્યારે શ્રેયસના ફેન્સ અભિનેતાની તબિયતને લઈને ખૂબ જ ચિંતિત હતા અને તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારે આ…
- નેશનલ
આ રાજ્યના સીએમ મિસિંગનો ટ્રેન્ડ કેમ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયા પર…?
ચેન્નાઈ: હાલમાં તમિલનાડુમાં ભારે વરસાદના કારણે લોકોને ઘણી હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આટલા વરસાદ બાદ પણ તમિલનાડુના મુખ્ય પ્રધાન એકવાર પણ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા આવ્યા નથી. આથી સોશિયલ મીડિયા પર મિસિંગ સીએમ ટ્રેન્ડ થઇ રહ્યું છે.ભારતીય જનતા પાર્ટીના…
- નેશનલ
સાંસદોના સસ્પેન્શન અંગે સોનિયા ગાંધીએ કેન્દ્ર પર પ્રહારો કર્યા, કહ્યું- આ ઈતિહાસ બદલવાનું કાવતરું છે
નવી દિલ્હી: કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ત્યાં હાજર કોંગ્રેસના સાંસદોને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે 13 ડિસેમ્બરે સંસદની સુરક્ષામાં ચૂકની ઘટના અક્ષમ્ય છે.…
- આમચી મુંબઈ
જમાઈએ સસરા અને બે સાળા અને પત્નીની હત્યા કરી, સાસુ મરી ગઈ હોવાનું વિચારીને ભાગી ગયો….
મુંબઈ: મહારાષ્ટ્રના યવતમાલમાં ઘરેલું વિવાદને કારણે એક વ્યક્તિએ તેની પત્ની, સસરા અને બે સાળાની નિર્દયતાથી હત્યા કરી હતી. જ્યારે હુમલામાં સાસુને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના કલંબાના તિરજાદા પારધી ડેમ વિસ્તારમાં બની હતી. આરોપીએ મોડી રાત્રે 11 વાગે આ…
- નેશનલ
કોઈ અજાણ્યા વ્યક્તિએ શાળાના બાળકોને પ્રસાદ કહીને પતાસા અને મખાના અને….
જયપુર: રાજસ્થાનના ચુરુમાં એક અજાણ્યા વ્યક્તિએ શાળાના કેટલાક બાળકોને પ્રસાદ આપ્યો હતો. અને ત્યારબાદ અચાનક જ બાળકોની તબિયત ખરાબ થતાં બાળકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને બાળકોની સારવાર શરી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી…