- આપણું ગુજરાત
વાયર કેબલ કંપનીની ઘણી કચેરીઓ પર આવકવેરા વિભાગના દરોડા
અમદાવાદઃ વાયર કેબલના વ્યવસાય સાથે જોડાયેલી પોલીકેબ ઈન્ડિયા કંપની પર આવકવેરા ખાતાએ દરોડા પાડયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ગલભગ 50 સ્થાનો પર ઈન્કમ-ટેક્સ વિભાગના દરોડા પડ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ કંપનીની ઓફિસ…
- આમચી મુંબઈ
હવે ઘર ટ્રાન્સફર કર્યા બાદ પાંચ વર્ષ સુધી બિલ્ડર રહેશે જવાબદાર: કોઇ પણ ખામી 30 દિવસમાં દૂર કરવી રહેશે ફરજિયાત
મુંબઇ: ઘર ટ્રાન્સફર કર્યા બાદ પાંચ વર્ષ સુધી ફરિયાદોનું નિરાકરણ લાવવાની જવાબદારી બિલ્ડરની રહેશે. જોકે આવી જરુર ઊભી ન થાય તે માટે દરેક કંન્સ્ટ્રક્શનની તબક્કાવાર તપાસ કરવાની સાથે અંતિમ તબક્કામાં 3 રીતે નિરિક્ષણ કરવા માટે તૃતિય તંત્ર રચના વ્યવસ્થા કરવામાં…
- ટોપ ન્યૂઝ
નીતિશ કુમારની નારાજગીના સમાચાર વચ્ચે રાહુલ ગાંધીએ ફોન કર્યો….
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 19 ડિસેમ્બરે દિલ્હીમાં આયોજિત I.N.D.I.A એલાયન્સની ચોથી બેઠક બાદ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સાથે પહેલીવાર ફોન પર વાત કરી હતી. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ભારત ગઠબંધનનો હિસ્સો રહેલા નીતીશ કુમારની…
- નેશનલ
લોકસભામાંથી વધુ ત્રણ સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા
નવી દિલ્હીઃ લોકસભામાંથી વધુ 3 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા અધ્યક્ષે કોંગ્રેસના સાંસદો નકુલ નાથ, ડીકે સુરેશ અને દીપક બૈજને ગૃહની અવમાનના બદલ વર્તમાન શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે સસ્પેન્ડેડ સાંસદોની સંખ્યા વધીને 146 થઈ ગઈ…
- મનોરંજન
અજય દેવગણની પુત્રી ક્યારે કરશે ફિલ્મોમાં ડેબ્યુ, પિતાએ કર્યા ડાઉટ્સ ક્લિયર..
નવી દિલ્હી: બોલિવૂડના સ્ટાર કિડ્સ પણ તેમના માતા-પિતાની જેમ સતત સમાચારોમાં રહેતા હોય છે. તાજેતરમાં, ઘણા બોલિવૂડ સ્ટાર કિડ્સ નેટફ્લિક્સની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી ડેબ્યૂ કરી ચૂક્યા છે. ત્યારે અજય દેવગન અને કાજોલની પુત્રી નીસા દેવગન બોલિવૂડમાં ક્યારે ડેબ્યુ કરશે તેની…
- ટોપ ન્યૂઝ
વર્ષ 2024 સાબિત થશે ચૂંટણી વર્ષઃ ભારત, પાકિસ્તાન, અમેરિકા સહિત આટલા દેશોમાં ચૂંટણી
અમદાવાદઃ વર્ષ 2023 પૂરું થવા તરફ જઈ રહ્યું છે અને વર્ષ 2024ને આવકારવા વિશ્વ થનગની રહ્યું છે ત્યારે આવનારું વર્ષ રાજકીય રીતે ખૂબ જ મહત્વનું સાબિત થશે કારણ કે આ વર્ષમાં વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત સહિત મહાસત્તા અમેરિકાની…
- ટોપ ન્યૂઝ
બંધારણમાં સંશોધનની અટકળો વિશે પીએમ મોદીએ આપ્યું આ મોટું નિવેદન..
દેશના બંધારણમાં સંશોધનને લઇને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે પીએમ મોદીએ આ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે બંધારણમાં સંશોધનને લગતી કોઇપણ વાત નિરર્થક છે, સરકારે લીધેલા પરિવર્તનકારી પગલા તથા જનભાગીદારીને કારણે એવું કરવાની…
- ઇન્ટરનેશનલ
4 વર્ષ પહેલાં ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થીની વિશે માહિતી આપનારને 10,000 યુએસ ડોલરનું ઇનામ મળશે….
નવી દિલ્હી: ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ ચાર વર્ષ પહેલાં ન્યુજર્સીમાંથી ગુમ થયેલા 29 વર્ષીય ભારતીય વિદ્યાર્થી વિશે માહિતી આપનારને 10,000 US ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ગુમ થયેલ માયુશી ભગત છેલ્લે 29 એપ્રિલ 2019ના રોજ સાંજે ન્યુજર્સી સિટીમાં તેના…
- આપણું ગુજરાત
રાજકોટ શહેર પોલીસ દ્વારા દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો તેનો નાશ કરવામાં આવ્યો
રાજકોટ શહેરના 12 પોલીસ સ્ટેશને ડિસેમ્બર 2022 થી લઈ અને અત્યાર સુધીમાં પકડેલા લગભગ 600 થી ઉપર ગુનામાં દારૂનો જથ્થો જે પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલો તે તમામનું આજરોજ દેશી તથા વિદેશી દારૂ સહિતના મુદ્દા માલ નો અંદાજિત ૨ કરોડ ૬૮…