- મનોરંજન
દિવસો જુદાઈના જાય છેઃ આ ફનકારના ગુજરાતી ગીતો સાંભળશો તો ફરી તેમના પ્રેમમાં પડી જશો
કોઈને યાદ ત્યારે કરાય જ્યારે તેને ભૂલી ગયા હોય, પણ આ રૂહાની અવાજના માલિકે તો દાવા સાથે વર્ષો પહેલા જ કહ્યું હતું કે તુમ મુજે યું ભૂલા ન પાઓગે…જીહા મહંમદ રફી. આજે તેનો જન્મદિવસ છે. એક એવો અવાજ કે જે…
- સ્પેશિયલ ફિચર્સ
ન તો ઓગળશે કે ન ફાટશે, આ આધાર કાર્ડ માત્ર 50 રૂપિયામાં ઘરે આવશે, જાણો કેવી રીતે?
આજના સમયમાં આધાર કાર્ડ તમામ નાણાકીય હેતુઓ માટે પણ ફરજિયાત બની ગયું છે. પરંતુ શું તમે હજુ પણ જૂના લેમિનેટેડ આધાર કાર્ડનો ઉપયોગ કરો છો કે જે પર્સ કે ખિસ્સામાં રાખતી ફાટી જાય છે. કે પછી તેને સાચવવું થોડું મુશ્કેલ…
- નેશનલ
બે સંતાન સાથે ટ્રેનમાં ચડવા જતી મહિલાનો પગ લપસ્યો ને…
પટણાઃ અમુક ઘટનાઓ સાબિત કરી દેતી હોય છે કે ઈશ્વર જેની રક્ષા કરવા માગે તેને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી. કહેવાય છે જાકો રાખે સઈયાં કોઈ માર સકે ના કોઈ… બિહારના દાનાપુર રેલવે ડિવિઝનના બારહ રેલવે સ્ટેશન પર આ કહેવત…
- નેશનલ
અયોધ્યા બનશે સોલર સિટી: સ્ટ્રીટ લાઇટ પર હશે સાઉથ ઇન્ડિયાની થીમ
અયોધ્યા: સૂર્યવંશી ભગવાન રામની નગરી અયોધ્યાને ઝગમગાવવા ભગવાન સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરવામાં આવનાર છે. અયોધ્યામાં સૌર ઉર્જાથી રામ મંદિર સહિત આખા શહેરને ઝગમગાવવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકાર અયોધ્યાને સોલર સિટી તરીકે વિકસાવી રહી છે.અયોધ્યાને પ્રકાશીત કરવા માટે એનટીપીસી 40 મેગાવોટનો…
- નેશનલ
તમિલનાડુમાં હિન્દી ભાષી લોકો શૌચાલય સાફ કરે છે, DMK નેતા દયાનિધિ મારનનું વિવાદાસ્પદ નિવેદન…
ચેન્નાઈ: DMK સાંસદ દયાનિધિ મારને હિન્દી ભાષીઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને બિહારથી આવતા હિન્દી ભાષી લોકો તમિલનાડુમાં બાંધકામ કે રસ્તા સાફ કરવા કે પછી શૌચાલય સાફ કરવાનું કામ કરે છે. ભાજપના નેતા…
- આપણું ગુજરાત
ધો-6થી 12ના બાળકો માટે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ થયો જાહેર, શિક્ષણમંત્રીએ કર્યું વિમોચન
અમદાવાદ: વર્ષ 2024ના આગામી સત્રથી ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં ધોરણ-6 થી 12ના બાળકો માટે ભગવદ્ ગીતા વિષય તરીકે ભણાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, ત્યારે આજે રાજ્યના શિક્ષણપ્રધાન પ્રફૂલ પાનસેરિયા તથા કુબેર ડિંડોરે એકસાથે ગીતા જયંતી નિમિત્તે અભ્યાસક્રમના પુસ્તકનું વિમોચન કર્યું…
- સ્પેશિયલ ફિચર્સ
2024માં શુક્ર કરી રહ્યો છે ગોચર, આ ત્રણ રાશિના જાતકો થશે માલામાલ…
2023નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને 2024ની શરૂઆત થવા જઈ રહી છે. અગાઉ પણ અનેક જ્યોતિષાચાર્યોએ આગાહી કરી ચૂક્યા છે કે 2024માં અનેક ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે અને આજે અહીં અમે આવા જ એક ગોચર વિશે…
- મનોરંજન
તો શું બિગ બોસ 17માં ડિવોર્સ થશે….?
બિગ બોસ 17માં આ વર્ષે સૌથી વધારે કપલને જ બોલાવવામાં આવ્યા હતા અને તેમની વચ્ચે કોઈને કોઈ રીતે ઝઘડા કરાવવામાં આવે છે. આ કપલમાં આ વર્ષે અંકિતા અને વિકી, ઐશ્ર્વર્યા અને નીલ તેમજ ઈશા અને અભિષેકને બિગ બોસ 17માં પાર્ટિસિપેટ…
- આમચી મુંબઈ
પ્રખ્યાત કવિ-ચિત્રકાર ઇમરોઝનું 97 વર્ષની વયે નિધન
કવિતા લેખકોની દુનિયામાં જ્યારે પણ આધ્યાત્મિક સંબંધોનો ઉલ્લેખ થાય છે ત્યારે ઇમરોઝનું નામ પ્રેમપૂર્વક યાદ કરવામાં આવે છે, એ પ્રખ્યાત કવિ અને ચિત્રકાર ઇમરોઝનું 97 વર્ષની વયે તેમના મુંબઈના ઘરે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી વય સંબંધિત સમસ્યાઓમાંથી…
- નેશનલ
લોકસભામાં છેડાયું ભાષાયુદ્ધ: સ્પીકર અને આ નેતાઓ થયા આમને-સામને
નવી દિલ્હી: લોકસભામાં ગુરૂવારે પ્રશ્નકાળ દરમિયાન એક પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા સમયે ભાષાના ઉપયોગના મુદ્દે અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી વચ્ચે તડાતડી સર્જાઇ.પ્રશ્નકાળ દરમિયાન દિલ્હીથી ભાજપના સાંસદ મનોજ તિવારીએ આયુષ્માન ભારત કાર્ડની યોજનાના અભાવમાં દિલ્હી અને પશ્ચિમ…