- નેશનલ
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થાય તો શું ફેરફાર થશે?
નવી દિલ્હી: ઉત્તરાખંડની સરકારે રાજ્યમાં UCC લાગુ કરવા અંગે એક મોટી જાહેરાત કરી છે. સરકારે જણાવ્યું છે કે જાન્યુઆરીમાં UCCનો ડ્રાફ્ટ કમિટીને સોંપી દેવામાં આવશે અને એ પછી તેને રાજ્યમાં લાગુ કરી દેવામાં આવશે. એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે ઉત્તરાખંડના…
- નેશનલ
ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી-અમૃતસર એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટી આટલી ફ્લાઈટ્સ મોડી પડી…
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં વધી રહેલી ઠંડી વચ્ચે લોકો ગાઢ ધુમ્મસનો પણ સામનો કરી રહ્યા છે. અહીં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઠંડી અને ધુમ્મસની સાથે ઠંડીનું મોજું ચાલી રહ્યું છે. આજે સવારે પણ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં…
- નેશનલ
કેરળવાસીઓએ જામ છલકાવ્યા, માત્ર ત્રણ દિવસમાં કરોડો રૂપિયાનો દારૂ પીધો….
તિરુવનંતપુરમ: ભારતમાં તહેવારોની શરૂઆત હંમેશા ખૂબજ જોરશોરથી થતી હોય છે. પછી કે કોઈપણ તહેવાર હોય લોકો બજારમાં ખરીદી કરવા ઊમટી પડે છે. ક્રિસમસ પર પણ લોકો બજારમાં જ જોવા મળ્યા પરંતુ તે કંઈ ખરીદવા માટે નહી પરંતુ પીવા માટે. દક્ષિણના…
- આમચી મુંબઈ
કુસ્તી મહાસંઘને બરખાસ્ત કરવાના નિર્ણય વિશે ઉદ્ધવે મોદી સરકાર પર કર્યા આ પ્રહાર
મુંબઈઃ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તમામ રાજકીય પક્ષો હવે ફૂલ સ્વિંગમાં કામ કરી રહ્યા છે. આથી દરેક ઘટના બાદ આરોપ-પ્રત્યારોપનું બજાર ગરમ રહેશે. તાજેતરમાં કેન્દ્ર સરકારે કુસ્તી મહાસંઘને બરખાસ્ત કરવાનો મોટો નિર્ણય લીધો છે ત્યારે આ અંગે…
- નેશનલ
રાજસ્થાન કેબિનેટ વિસ્તરણમાં વિલંબ પર ગેહલોતે ઉઠાવ્યા સવાલ
જયપુરઃ આગામી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે રાજસ્થાનના પ્રથમ વખત વિધાન-સભ્ય ભજનલાલ શર્માને મુખ્ય પ્રધાન તરીકે ચૂંટ્યા છે. ભજનલાલ શર્માએ 12 ડિસેમ્બરે બે વિધાન સભ્ય દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા સાથે શપથ લીધા હતા. ત્યાર બાદ હજી સુધી મંત્રી પદની વહેંચણીના…
- નેશનલ
પ્રિયંકા ગાંધીની ભૂમિકા શું રહેશે કૉંગ્રેસમાંઃ જાણો જયરામ રમેશે શું કહ્યું?
નવી દિલ્હીઃ તાજેતરમાં જ કૉંગ્રેસે લોકસભા માટે નેતાઓને જવાબદારી આપી છે, તેમાં ઉત્તર પ્રદેશની જવાબદારી અવિનાશ પાંડેયને આપી છે. તેમના નામની ઘોષણા થતાં જ રાજ્યના પ્રભારીપદ પરથી પ્રિયંકા ગાંધીની બાદબાકી થઈ ગઈ હોવાની વાત સાફ છે. પાંચ રાજ્યોની ચૂંટણીમાં પ્રચારમાં…
- આપણું ગુજરાત
હવે ડૂબી ગયેલી દ્વારકા જોઈ શકાશે, સરકાર લાવી રહી છે એકદમ ધાસ્સુ પ્લાન…
ભારત શ્રદ્ધા અને આસ્થાનો દેશ છે અને અહીં તો પથ્થર એટલા દેવ છે. એમાં પણ ઉત્તરમાં ઉત્તરાખંડમાં આવેલું બદરીનાથ, દક્ષિણમાં તામિલનાડુ ખાતે આવેલું રામેશ્વરમ, પૂર્વમાં ઓડિશા ખાતે આવેલું જગન્નાથપૂરી અને પશ્ચિમમાં ગુજરાતમાં આવેલા દ્વારકાની ગણતરી તો ભારતના ચારધામમાં કરવામાં આવે…
- નેશનલ
માનવ તસ્કરી?: ફ્રાન્સમાં ફસાયેલું વિમાન આ એરપોર્ટ પર લેન્ડ કરી શકે
નવી દિલ્હી: ગયા અઠવાડીયા દરમિયાન 300થી વધુ ભારતીયને લઈ જઈ રહેલા વિમાનને ફ્રાન્સમાં રોકવામાં આવ્યા પછી આ ફ્લાઈટ મુંબઈ પાછી ફરી શકે છે. આ ફ્લાઇટમાં માનવ તસ્કરી ચાલી રહી હોવાના આરોપને કારણે આ વિમાનને ફ્રાન્સના એક એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું…
- આમચી મુંબઈ
ફ્લેટમાં આતંકવાદી ઘૂસ્યો હોવાનો કંટ્રોલ રુમને કોલ કરતા પોલીસ દોડતી થઈ ગઈ…
મુંબઈ: બોરીવલીની સોસાયટીમાં આતંકવાદી ઘૂસી ગયો હોવાની પોલીસને કોલ કર્યા પછી મુંબઈ પોલીસનું પ્રશાસન દોડતું થઈ ગયું હતું. ટેરર કોલ મળ્યા પછી તેની માહિતી ખોટી હોવાની જાણ થતાં પોલીસે કોલ કરનારાની ધરપકડ કરી હતી.પોલીસના કંટ્રોલ રુમને ખોટો કોલ કરનારાની પોલીસે…
- આમચી મુંબઈ
ભાયખલાની જેલમાં હવે કેદીઓ ઉઠાવી શકશે આ સુવિધાનો લાભ…
મુંબઈઃ કેદીઓને જેલમાં પડી રહેલાં તણાવને દૂર કરવા માટે જેલ પ્રશાસન દ્વારા એક અલગ પ્રકારનો જ નવતર પ્રયોગ કરવાની પહેલ કરવામાં આવી છે. જેલમાં હવે એફએમ રેડિયો સેન્ટર શરૂ કરવામાં આવશે.જેલના એડિશનલ ડીજી અમિતાભ ગુપ્તાએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું…