- નેશનલ
‘પીધેલા પર્યટકોને હોટલ પરત મુકી જવાશે, જેલભેગા નહિ કરાય…’, હિમાચલના સીએમનું મોટું નિવેદન
હિમાચલ પ્રદેશ: “જો કોઇ પર્યટક વધુ ઝૂમી જાય તો તેને હવાલાતમાં ન મોકલતા, તેમને હોટલમાં મુકી આવી આરામથી સુવડાવી દેજો. તેમને મનમાં એવું ન થાય કે તે એન્જોય કરવા આવ્યો હતો પરંતુ સજા ભોગવી રહ્યો છે.” આ શબ્દો છે હિમાચલ…
- સ્પોર્ટસ
IND vs SA 1st Test: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ભારત માટે આ ખેલાડી કરશે ડેબ્યૂ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ આજથી શરૂ થઈ રહી છે. સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં આ મેચ રમાઈ રહી છે. આજે મેચના પ્રથમ દિવસે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.…
- નેશનલ
વીર બાળ દિવસ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે….
નવી દિલ્હી: વડા પ્રધાન મોદીએ આજે ભારત મંડપમ ખાતે આયોજિત વીર બાળદિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તે સમયે સંબોધનમાં કરતા દેશ માટે બલિદાન આપનાર ગુરુ ગોવિંદ સિંહજીના ચાર બહાદુર પુત્રોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વીર બાળ દિવસ…
- નેશનલ
એવું તે શું થયું કે પ્લેને વારાણસી એરપોર્ટ પર કરવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ
દરભંગાઃ સ્પાઇસ જેટની દરભંગા-મુંબઇ રૂટની ફ્લાઇટમાં ઇમરજન્સી સ્થિતિ આવતા પ્લેનને તાત્કાલિક વારાણસી એરપોર્ટ પર ઉતરાણ કરવાની ફરજ પડી હતી.આ બાબતે મળતી માહિતી મુજબ દરભંગાથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્લેનમાં એક વૃદ્ધ મહિલા પેસેન્જરની તબિયત બગડવા…
- નેશનલ
આ શું બોલે છે અંજુ, તેણે કહ્યું કે હું અરવિંદ અને નસરુલ્લા બંનેની…..
અલવર: ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુ ઉર્ફે ફાતિમા 29 નવેમ્બરના રોજ ભારત પરત આવી હતી. ભારત પરત આવ્યા બાદ અંજુએ પાકિસ્તાનનો અનુભવ શેર કરતા કહ્યું હતું કે લોકો મારી વાત સાંભળશે તો જ મને સનજી શકશે. કારણ કે શરૂઆતથી અત્યાર સુધી…
- આમચી મુંબઈ
પાકિસ્તાનમાં રહેતા બાળકોને ભારત પરત લાવવા નડિયાદવાલાએ બોમ્બે હાઈ કોર્ટેના દ્વાર ખટખટાવ્યા…
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે ફિલ્મ નિર્માતા મુશ્તાક નડિયાદવાલાના બાળકોની સુરક્ષા અંગેની ચિંતાઓ પર વિદેશ મંત્રાલય અને સીબીઆઈ ઈન્ટરપોલ પાસેથી જવાબ માંગ્યો છે. નડિયાદવાલાનાએ 2012માં પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કર્યા હતા જેનાથી તેમને બે બાળકો છે. અંગત વિવાદને કારણે નડિયાદવાલાની પત્ની…
- નેશનલ
રામરાજ્યવાળી સરકાર આમંત્રણમાં પણ કરે છે ભેદભાવ…જાણો કોણે કર્યો આવો આક્ષેપ
અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનો છે. આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન રહેશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને ભૂતપૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહ સહિત અનેક વિપક્ષી નેતાઓને…
- નેશનલ
અયોધ્યાના શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલવાની વિચારણા, જાણો શું હશે નવું નામ..
અયોધ્યા: શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલવા અંગે વિચારણા ચાલી રહી છે. અયોધ્યા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મિકીના નામ પર કરવામાં આવે તેવી શક્યતાઓ છે. સૂત્રો મુજબ, ઉત્તરપ્રદેશની યોગી સરકાર આ અંગે એક પ્રસ્તાવ મોકલાવી શકે છે.રામનગરી અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને…
- નેશનલ
બોન મેરો વગરનું મટન જોઈને વરરાજા પક્ષ રોષે ભરાયો, મામલો પોલીસ સુધી પહોંચ્યો
હૈદરાબાદ: તેલંગાણાના નિઝામાબાદમાં એક સગાઇ સમારંભ દરમિયાન ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. સગાઇ થઇ ગયા બાદ વરરાજા પક્ષે ફક્ત એટલા માટે લગન તોડી નાખ્યા કે કન્યા પક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલા નોન-વેજ મેનૂમાં મટન બોન મેરો પીરસવામાં આવ્યા ન હતા. એટલું…