- આપણું ગુજરાત
Gujarat સરકારને સૂચિત જંત્રી માટે 11,046 સૂચનો મળ્યા, સૌથી વધુ જંત્રી દર ઘટાડવા સૂચનો
અમદાવાદ : ગુજરાત(Gujarat)સરકારે આવક વધારવા માટે જમીનની સૂચિત જંત્રી દરો જાહેર કર્યા હતા. તેમજ તેનો અમલ થાય તે પૂર્વે રાજયના રિયલ એસ્ટેટ અને બિલ્ડર એસોસીએશને તેનો વિરોધ કર્યો હતો. જેના પગલે સરકારે જંત્રીના દર વધારા માટે સૂચનો મંગાવાની ફરજ પડી…
- સ્પોર્ટસ
જોરદાર અફવા…સેહવાગ અને પત્ની આરતી ડિવૉર્સ લઈ રહ્યા છે?
નવી દિલ્હીઃ ભારતના મહાન ક્રિકેટર વીરેન્દર સેહવાગ અને વકીલની પુત્રી આરતીના લગ્નને 20 વર્ષ થઈ ગયા છે, પરંતુ કહેવાય છે કે એક વર્ષથી તેઓ બન્ને સાથે નથી રહેતા એટલે ઇન્ટરનેટ પર અફવા ઉડી છે કે તેઓ ડિવૉર્સ લઈ લેવાના છે…
- આમચી મુંબઈ
થાણેમાં પાંચ કરોડની કિંમતની અંબરગ્રીસ સાથે પ્રૌઢ પકડાયો
થાણે: થાણેમાં પાંચ કરોડ રૂપિયાની કિંમતની અંબરગ્રીસ (વ્હેલની ઊલટી) વેચવા માટે આવેલા 53 વર્ષના પ્રૌઢને પોલીસે પકડી પાડ્યો હતો.ક્રાઇમ યુનિટ ટીમે મળેલી માહિતીને આધારે સોમવારે રાબોડી વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું અને શંકાને આધારે 53 વર્ષના પ્રૌઢને તાબામાં લીધો હતો.સિનિયર પોલીસ…
- મહારાષ્ટ્ર
હાઉસિંગ સોસાયટીમાં પાર્કિંગને મુદ્દે થયેલા વિવાદમાં રહેવાસીની હત્યા
નાશિક: નાશિકના પંચવટી વિસ્તારમાંની હાઉસિંગ સોસાયટીમાં પાર્કિંગને મુદ્દે થયેલા વિવાદમાં 49 વર્ષના રહેવાસીની હત્યા કરવામાં આવી હતી.મૃતકની ઓળખ બુદ્ધન લક્ષ્મણ વિશ્ર્વકર્મા તરીકે થઇ હતી, જે હીરાવાડી વિસ્તારમાં શ્રી કેશવ હરિ એપાર્ટમેન્ટમાં રહેતો હતો.વિશ્ર્વકર્માનો રવિવારે સોસાયટીના ચેરમેન વસંત ઘોડે અને બિલ્ડિંગમાં…
- મહારાષ્ટ્ર
બદલાપુર જાતીય હુમલાના આરોપીઓના એન્કાઉન્ટર પર સેના (યુબીટી)નું ફડણવીસ પર નિશાન
મુંબઈ: શિવસેનાએ બુધવારે દાવો કર્યો હતો કે બદલાપુર જાતીય હુમલાના કેસમાં કસ્ટોડિયલ હત્યામાં પાંચ પોલીસ કર્મચારીઓ પર મેજિસ્ટ્રેટ દ્વારા આરોપ મુકવામાં આવ્યા હોવાથી મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને પોલીસ વિભાગના ‘જૂઠાણાં’નો પર્દાફાશ થઈ ગયો છે.શિવસેના (યુબીટી)ના મુખપત્ર ‘સામના’ના સંપાદકીયમાં…
- નેશનલ
Supreme Court ની બેન્ચ દિલ્હી તોફાનના આરોપીને જામીન આપવા એકમત નહિ, નવી બેન્ચની રચના કરાશે
નવી દિલ્હી : દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો પ્રચારમાં જોતરાયા છે. જેમાં ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ દિલ્હી તોફાનના આરોપી તાહિર હુસૈનને ઉમેદવાર બનાવ્યો છે. જેથી તાહિર હુસૈને ઉમેદવારી પત્ર ભર્યા બાદ પ્રચાર માટે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court)વચગાળાના જામીન…
- આમચી મુંબઈ
નારંગીના પાકમાં ફળ ખરી જવાથી થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે 165.83 કરોડ રૂપિયાની ખાસ સહાય મંજૂર કરી
મુંબઈ: વર્ધા જિલ્લાના આરવી સબડિવિઝનમાં ઓગસ્ટ 2024માં વાદળછાયા વાતાવરણને કારણે નારંગીના પાકના ફળ ખરી જવાથી ખેડૂતોને નુકસાન થયું હતું અને જુલાઈથી ઓગસ્ટ 2024 દરમિયાન અમરાવતી, અકોલા અને બુલઢાણા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને સતત વરસાદ પડ્યો હતો. રાહત અને પુનર્વસન ખાતાના…
- આમચી મુંબઈ
બુલેટ ટ્રેનના કોરિડોરમાં દોડાવાશે વંદે ભારત, જાણો કારણ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ભારતીય રેલવેના સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ બુલેટ યા હાઈ સ્પીડ ટ્રેન માટે રેલવે પ્રધાનથી લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી રસ લઈને કામ કરી રહ્યા છે ત્યારે હવે બુલેટ ટ્રેન દોડાવવા માટે નવો અવરોધ આવ્યો છે. 2027ના બદલે હવે…
- રાશિફળ
ચાર દિવસ બાદ બનશે શક્તિશાળી યોગ, પાંચ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક વિવિધ યોગ વિશે જાણકારી આપવામાં આવી છે અને આવો જ એક શક્તિશાળી યોગ બની રહ્યો છે. જેને કારણે કેટલીક રાશિના જાતકોને વિશેષ લાભ મળી રહ્યો છે. મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ચાર દિવસ બાદ એટલે કે 26મી…