- સ્પેશિયલ ફિચર્સ
2024માં Rahu-Ketu આ રાશિના જાતકોને બનાવશે માલામાલ…
2023નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને 2024ના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આજે અમે અહીં તમારા માટે આવા જ બે મહત્ત્વના ગ્રહોના ગોચરની વાત લઈને આવ્યા છીએ.જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ તો દરેક ગ્રહ ટૂંક સમયમાં જ રાશિ…
- આપણું ગુજરાત
Gujarat Budget: આ તારીખે ભુપેન્દ્ર પટેલ સરકાર રજૂ કરશે બજેટ
ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાનું બજેટ રજૂ થશે. પહેલી ફેબ્રુઆરીના રોજ ગુજરાતના વિધાનસભા સત્રની શરૂઆત થવાની છે.ગુજરાત સરકારે આપેલી માહિતી અનુસાર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરી…
- સ્પોર્ટસ
IND vs SA: દક્ષિણ આફ્રિકાનો આ ફાસ્ટ બોલર કેપટાઉન ટેસ્ટમાંથી બહાર, ટીમ ઈન્ડિયાને થશે ફાયદો
કેપ ટાઉન: પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને ઇનિંગ અને 32 રને હરાવનાર દક્ષિણ આફ્રિકાની ટીમને ફરી મોટો ફટકો પડ્યો છે. કેપ્ટન ટેમ્બા બાવુમા બાદ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝી પણ કેપટાઉન ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ…
- ઇન્ટરનેશનલ
આતંકવાદી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માગ પર પાકિસ્તાને શું કહ્યું જાણો…
ઈસ્લામાબાદ: પાકિસ્તાને શુક્રવારે જણાવ્યું હતું કે ભારતે લશ્કર-એ-તૈયબા (LeT)ના સ્થાપક હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માંગ કરી છે, પરંતુ આ મુદ્દે પાકિસ્તાને જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે “કોઈ દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ” નથી. હાફિઝ સઈદ, 2008ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ છે અને તેને…
- આપણું ગુજરાત
Bye Bye 2023: ગોવા મોંઘુ પડે છે તેથી આ જગ્યા પર જામી છે પર્યટકોની ભીડ
અમદાવાદઃ પહોર ઉજવવા લોકો હજારોની સંખ્યામાં ભીડ જમાવે છે. આ માટે અગાઉથી જ બુકિંગ થઈ જાય છે અને આયોજકો પણ કમાણી કરવાની ફિરાતમાં હોય છે, તેથી વધુ ભાવ વસૂલે છે. હેંગ આઉટ કરવા માટે ગોવા પર્યટકોમાં પ્રિય છે. જોકે હંમેશાં…
- આમચી મુંબઈ
વસઈમાં ખો-ખો મેચ દરમિયાન ગેલેરી તૂટી પડી અને ……
વસઇઃ શુક્રવારે સાંજે વસઇમાં ખો-ખો સ્પર્ધા દરમિયાન પ્રેક્ષકો માટે બનાવવામાં આવેલી ગેલેરી તૂટી પડતાં લગભગ 15 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ ઘટના વસઈના ચીમાજી અપ્પા મેદાનમાં બની હતી.ચીમાજી અપ્પા મેદાન ખાતે ‘યંગ સ્ટાર ટ્રસ્ટ વિરાર’ દ્વારા સ્થાનિક રહેવાસીઓ માટે…
- મહારાષ્ટ્ર
Tourism: કળસૂબાઇ પહોંચવું બનશે વધુ સરળ: મહારાષ્ટ્રનું સર્વોચ્ચ શિખર સર કરવા હવે રોપ-વે સેવા
સિન્નર: સ્વતંત્ર સેનાની ક્રાંતીકારી રાઘોજી ભાંગરેનું ઇગતપુરી ખાતે ઉભૂ કરવામાં આવનારા સ્મારક માટે 483 કરોડ રુપિયાનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે કળસૂબાઇ માટે રોપ-વે સેવા શરુ કરવા બાબતે પણ સકારાત્મક ચર્ચા થઇ હતી. નાયબ મુખ્ય પ્રધાન અજિત…
- નેશનલ
ફ્લાઇટમાં વોલેટ ભૂલી ગયો તો બૉમ્બની ધમકી આપી, પછી …..
નવી દિલ્હીઃ મંગળવારે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં દિલ્હીથી બેંગલુરુ ગયેલા અને વિમાનમાં પોતાનું પાકીટ ભૂલી ગયેલા 32 વર્ષીય ઉદ્યોગપતિને એરલાઈનના કોલ સેન્ટર સ્ટાફને કથિત રીતે બૉમ્બ અંગે ધમકી ઉચ્ચારવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં…
- નેશનલ
PM Modi in Ayodhya: વડા પ્રધાને અયોધ્યા ધામ રેલાવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું, અમૃત ભારત અને વંદે ભારતને ટ્રેનો લીલી ઝંડી બતાવી
અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાની મુલાકાતે છે. વડા પ્રધાને પુનઃવિકાસિત અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. તેમની સાથે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ…
- મહારાષ્ટ્ર
wagh nakh: ચિંતા કરવાની જરુર નથી, વાઘ નખ મહારાષ્ટ્રમાં આવશે જ…: મુનગંટીવાર
કોલ્હાપુર: કહેવાય છે કે અફ્ઝલ ખાનને મારવા માટે છત્રવતિ શિવાજી મહારાજે વાઘ નખનો ઉપયોગ કર્યો હતો. ભારતની આ ધરોહર હાલ બ્રિટીશરો પાસે છે. ત્યારે આ વાઘ નખ જલ્દી જ મહારાષ્ટ્રમાં આવશે તેને કોઇ શંકાને સ્થાન નથી એમ રાજ્યના સાંસ્કૃતિક પ્રધાન…