- અમદાવાદ
GSRTC દ્વારા હાઈ-વે પરની 27 હોટેલ્સના લાઈસન્સ રદ્દ કર્યાં, જાણો શું છે મામલો?
અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે (GSRTC) અમુક હોટેલોના લાઈસન્સ રદ્દ કરીને તે હોટેલ પર બસને હોલ્ટ કરવાની મનાઈ ફરમાવી છે. અહેવાલો અનુસાર આ હોટલો અંગે નિગમને ફરિયાદો મળી હતી કે આ હોટેલ હિન્દુ નામની આડમાં મુસ્લિમો દ્વારા ચલાવવામાં…
- કચ્છ
કચ્છના બહુચર્ચિત નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડના તમામ 8 આરોપીઓ નિર્દોષ જાહેર
ભુજઃ દેશભરમાં બહુચર્ચિત બની ગયેલા ભારતીય જનતા પક્ષના કેટલાક નેતાઓને સાંકળતા કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે કથિત રીતે આચરવામાં આવેલા સામૂહીક દુષ્કર્મકાંડના હાઈપ્રોફાઈલ કેસમાં ભુજની સેશન્સ કોર્ટ દ્વારા તમામ આઠ આરોપીઓ નિદોર્ષ જાહેર કર્યા હતા. દુષ્કર્મકાંડ બહાર આવ્યા…
- મનોરંજન
હેં, Saif Ali Khan પર હુમલો કરનાર આરોપી છે નેશનલ લેવલનો કુશ્તી પ્લેયર?!
મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) પર થયેલાં હુમલા બાબતે દરરોજ કોઈને કોઈ નવી વાતો સામે આવી રહી છે. હવે મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવેલા ખુલાસામાં જાણવા મળ્યું છે કે સૈફ પર હુમલો કરનાર આરોપી બાંગ્લાદેશમાં નેશનલ…
- મહારાષ્ટ્ર
શિંદેસેનાના નેતા બાદ હવે ભાજપના પ્રધાને પણ કર્યો ઈશારોઃ સૈફના હુમલાનું રહસ્ય ઘેરાઈ રહ્યું છે
મુંબઇઃ અભિનેતા સૈફ અલી ખાનને 21 જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી રજા મળી હતી અને તેઓ તેમના ઘરે પરત કર્યા છે. 16 જાન્યુઆરીએ રાત્રે થયેલા હુમલામાં તેમને ગંભીર ઈજા થઈ હતી. તેમની સર્જરી કરવામાં આવી હતી. જોકે, તેઓ આટલા જલ્દી સાજા થઈ ગયા…
- મહારાષ્ટ્ર
મહાયુતિના વડાઓ પાલક પ્રધાનનો નિર્ણય લેશે: અદિતિ તટકરે
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને એનસીપીનાં નેતા અદિતિ તટકરેએ બુધવારે કહ્યું હતું કે, શાસક મહાયુતિના ટોચના નેતાઓ જિલ્લા પાલક પ્રધાનોની નિમણૂંક અંગે ગઠબંધનમાં ચાલી રહેલા વિવાદ પર નિર્ણય લેશે. આ પહેલાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ એવી જાહેરાત કરી હતી…
- આમચી મુંબઈ
સૈફ પર હુમલાનો કેસ: ફોરેન્સિક લૅબના વિવિધ વિભાગોમાં પુરાવાની ચકાસણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સૈફ અલી ખાન પર છરીથી કરાયેલા હુમલાના કેસમાં તપાસ દરમિયાન પોલીસે એકઠા કરેલા મહત્ત્વના પુરાવાની ચકાસણી સાંતાક્રુઝના કલિના પરિસરમાં આવેલી ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીના વિવિધ વિભાગોમાં કરવામાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.અભિનેતા સૈફ પર હુમલાના કેસમાં પોલીસે…
- સ્પોર્ટસ
અર્શદીપ સિંહે બે વિકેટ લઈને ટી-20માં રચ્યો ઇતિહાસ!
કોલકાતાઃ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે અહીં આજે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની પહેલી ટી-20 મૅચની શરૂઆતની થોડી જ ક્ષણોમાં બે વિકેટ લઈને ભારત માટે નવો ઇતિહાસ રચ્યો હતો. તેણે ઓપનર અને વિકેટકીપર ફિલ સૉલ્ટને આઉટ કર્યો ત્યારે અર્શદીપની ટી-20 ઇન્ટરનૅશનલમાં 96મી…
- આમચી મુંબઈ
સૈફે સમયસર હૉસ્પિટલ પહોંચાડનારા રિક્ષા ડ્રાઈવરને મળી આભાર માન્યો
મુંબઈ: ફ્લૅટમાં ઘૂસેલા ચોરે છરીથી હુમલો કર્યા બાદ જખમી અવસ્થામાં પોતાને સમયસર હૉસ્પિટલ પહોંચાડનારા રિક્ષા ડ્રાઈવર ભજન સિંહ રાણાને મળી અભિનેતા સૈફ અલી ખાને તેનો આભાર માન્યો હતો અને જરૂર પડ્યે મદદ કરવાની ખાતરી આપી હતી.હુમલા બાદ સૈફને સારવાર માટે…
- ભુજ
26મી જાન્યુઆરીના કચ્છમાં વિશેષ ઉજવણી; કચ્છની સીમાના કાર્યક્રમમાં 300 જેટલા યુવાન ભાગ લેશે
ભુજ: દેશની સુરક્ષા માટે મહત્વનું યોગદાન આપતા સીમાવર્તી વિસ્તારોમાં રોકાણ કરી, અહીંના લોકજીવનનો જાત અનુભવ કરે તે ઉદેશથી સીમા જાગરણ મંચ દ્વારા આગામી 24થી 26 જાન્યુઆરી સુધી આયોજિત અનોખા કાર્યક્રમમાં ગુજરાતની જળ અને ભૂમિસીમાઓની મુલાકાતે બે હજાર યુવાઓ જોડાશે. આ…