- નેશનલ
કેમ દેશમાં ગામે ગામ ફરી રહ્યા છે CJI ચંદ્રચુડ, જાણો કારણ
નવી દિલ્હીઃ ભારતના ચીફ જસ્ટિસ (CJI) ડીવાય ચંદ્રચુડ ભારતને અત્યાર સુધીના સૌથી સ્માર્ટ અને ધાર્મિક ન્યાયાધીશોમાંના એક છે. CJI ડીવાય ચંદ્રચુડ હંમેશા વિવિધ કારણોસર ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે તે પોતાના અલગ-અલગ કામ અને નિવેદનને કારણે ચર્ચામાં છે. મંદિરો…
- આમચી મુંબઈ
Bombay High court: મુસ્લિમ મહિલાઓની તરફેણમાં બોમ્બે હાઈકોર્ટનો મોટો નિર્ણય, છૂટાછેડા પછી ફરીથી લગ્ન કરશે તો…
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે છૂટાછેડા લીધેલી(Divorcee) મુસ્લિમ મહિલાઓના પક્ષમાં મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. અદાલતે છૂટાછેડા પછી ભરણપોષણ સંબંધિત કેસમાં પોતાનો ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, કોઈપણ છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા તેના પૂર્વ પતિ પાસેથી કોઈપણ શરત વિના ભરણપોષણ મેળવવા માટે હકદાર…
- મનોરંજન
HAPPY BIRTHDAY: માત્ર 600 રૂપિયા ન હોવાથી ક્રિકેટર ન બની શક્યો ને બની ગયો કલાકાર
હિન્દી સિનેમાજગતમાં એવા ઘણા કલાકારો છે જેમણે યુવાન વયમાં જ દુનિયાને અલવિદા કહી દીધું, પણ દર્શકોના હૃદયમાં આજે પણ તેઓ હેમખેમ વસે છે. આટલી મોટી કલાકારોની ફોજ વચ્ચે પણ અમુક કલાકારોની ખોટ સાલતી હોય છે અને આમાના એક છે ઈરફાન…
- આપણું ગુજરાત
‘ફાફડા, ગાંઠિયા અને જલેબી માટે પણ…’, જ્યારે CJI ચંદ્રચુડે ગુજરાતીમાં આપ્યું ભાષણ, લોકો હસી પડ્યા, જુઓ વીડિયો
દ્રારકાઃ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ શનિવારે એક દિવસની મુલાકાતે ગુજરાત પહોંચ્યા હતા. અહીં તેમણે રાજકોટમાં નવી કોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલા જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ ગુજરાતના દ્વારકાધીશ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન કૃષ્ણની પૂજા કરી હતી. તેમની…
- નેશનલ
National Herald Case: કોંગ્રેસે દેખાડો કરવા ખાતર નેશનલ હેરાલ્ડ ન્યૂઝ ઓપરેશન ફરીથી લોન્ચ કર્યું, EDનો આરોપ
નવી દિલ્હી: કોંગ્રેસ અને ગાંધી પરિવાર સાથે જોડાયેલા નેશનલ હેરાલ્ડ કેસ અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ મોટો દાવો કર્યો છે. EDએ કહ્યું કે નેશનલ હેરાલ્ડ ન્યુઝ પેપર ચલાવવા માટે કોંગ્રેસ સંચાલિત એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ(AJL)એ વિવિધ શહેરોમાં રાહત દરે જમીન મેળવી હતી પરંતુ…
- નેશનલ
માલદીવ્સ પર ભારે પડ્યા મોદીઃ આ રીતે થઈ રહ્યું છે કરોડોનું નુકસાન
નવી દિલ્હીઃ ટુર ઓપરેટરોના અહેવાલો મુજબ, માલદીવના શાસક પક્ષના સભ્યોએ PM મોદીની લક્ષદ્વીપ ટાપુઓની મુલાકાત માટે સોશિયલ મીડિયા પર અપશબ્દો લખ્યા બાદ ભારતમાંથી મોટા પાયે માલદિવ્સની ટૂરોના કેન્સલેશન થઇ રહ્યા છએ અને આમાંની મોટા ભાગની હનીમૂન ટૂરો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…
- આપણું ગુજરાત
બિલિમોરાથી 30 લોકો 1430 કિમીની સફર ખેડીને જશે અયોધ્યા..
ગુજરાતના બિલિમોરાથી યુવાનો-યુવતીઓ મળીને કુલ 30 લોકો અયોધ્યા જવા માટે નીકળ્યા છે. બિલિમોરાથી અયોધ્યા સુધી 1430 કિલોમીટરના અંતરની તેઓ દોડ લગાવશે, તેમણે અત્યાર સુધીમાં 100 કિમીનું અંતર કાપી લીધું છે અને તેઓ ભરૂચ પહોંચી ગયા છે.આ યુવાનોએ કહ્યું હતું કે…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે યુપી સરકાર પાસેથી માંગ્યો જવાબ, હલાલ પ્રમાણિત પ્રોડક્ટ પર પ્રતિબંધ શા માટે?
નવી દિલ્હી: ચેન્નાઈ સ્થિત હલાલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને જમિયત ઉલમા-એ-મહારાષ્ટ્ર દ્વારા બંધારણની કલમ 32 હેઠળ દાખલ કરવામાં આવેલી રિટ અરજીઓની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં હલાલ પ્રમાણિત ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવા અને હલાલ પ્રમાણપત્રો આપતી સંસ્થાઓ…
- આપણું ગુજરાત
અમદાવાદમાં છેલા 5 વર્ષમાં 12 હજાર વૃક્ષો કાપવામાં આવ્યા, AMCનું ટ્રી ટ્રાન્સપ્લાન્ટર નિષ્ક્રિય પડી રહ્યું
અમદાવાદ: વર્ષ 2016 માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) એ ટ્રક-માઉન્ટેડ ટ્રી સ્પેડ અથવા ટ્રી ટ્રાન્સપ્લાન્ટર ખરીદ્યું હતું, એ વખતે AMCએ કહ્યું હતું કે આ મશીનની મદદથી રસ્તાના વિસ્તરણ અને નાગરિક પ્રોજેક્ટ્સ દરમિયાન કાપવામાં આવતા ઘણા વૃક્ષોને બચાવી શકાશે. મોટી વાતો છતાં,…
- મનોરંજન
Bigg Boss-17માંથી આ સ્પર્ધકનું પત્તુ કાપશે Ankita Lokhande?
રિયાલિટી ટીવી શો Bigg Boss-17 દરરોજ કોઈને કોઈ નવા બખેડાને કારણે ચર્ચામાં અને લાઈમલાઈટમાં રહે છે. હવે ફિનાલેના ત્રણ અઠવાડિયા પહેલાં જ શોમાં એક એવો ટ્વીસ્ટ આવ્યો છે, જેના વિશે દર્શકોએ વિચાર્યું સુદ્ધા નહીં હોય. મળી રહેલી માહિતી પ્રમાણે શોમાં…