- નેશનલ
રામ મંદિરના ઉદ્ધાટનના આમંત્રણને લઈને કોંગ્રેસમાં આંતરિક સંઘર્ષ?
નવી દિલ્હી: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્ર્મમાં સામેલ નહીં થવાના નિર્ણય પર કોંગ્રેસમાં આંતરિક સંઘર્ષ થવા લાગ્યો છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર અને પ્રમોદ કૃષ્ણમે 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા નહીં જવાના કોંગ્રેસના નિર્ણય પર પ્રશ્ન ઊભો કર્યો…
- નેશનલ
હું સફરજન અને ઓરેન્જની ભેળસેળ નહીં કરું, વિદેશપ્રધાન જયશંકરે કેનેડા અને અમેરિકા વિશે કેમ આવું કહ્યું?
નવી દિલ્હી: ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે કેનેડા અને અમેરિકા સાથેના સંબંધોમાં તણાવ પર મોટું નિવેદન આપ્યું છે. આ બંને દેશો વચ્ચેના મોટા તફાવતને સમજાવતા તેમણે કહ્યું કે કેનેડા અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આતંકવાદી અને ઉગ્રવાદી પ્રવૃત્તિઓને યોગ્ય ઠેરવે છે, જ્યારે…
- નેશનલ
અયોધ્યા રામ મંદિરમાં દાન આપવામાં ગુજરાતીઓ સૌથી આગળ, આ 2 લોકોએ રેકોર્ડબ્રેક દાન આપ્યું
અયોધ્યાઃ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠઆ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થશે અને રામલલ્લા ગર્ભગૃહમાં બિરાજશે. દેશવિદેશના રામભક્તોના દાનથી અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર…
- નેશનલ
Weather update: કાશ્મીરમાં ઠંડીનો પારો માઇનસ 5 ડિગ્રી પર પહોંચ્યો: દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ગાત્રો થીજવનારી ઠંડી
નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો પારો સાતમા આસમાને છે. 17-18 જાન્યુઆરી બાદ કદાચ ઠંડીથી રાહત મળી શકે છે. હવામાન ખાતામાંથી મળતી જાણકારી મુજબ ગુરુવારે દિલ્હીને ધુમ્મસથી રાહત મળી શકે છે. ત્યાં બીજી બાજુ કાશ્મીરમાં ઠંડીનો પારો માઇસન…
- આપણું ગુજરાત
વાઈબ્રન્ટ સમિટઃ ભારે ભરખમ ભાષણો વચ્ચે વક્તાઓએ શ્રોતાઓને હસાવ્યા પણ ખરા…
ગાંધીનગર: ગુજરાતના પાટનગરમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશના રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપ્રમુખો અને મોટા ઉદ્યોગકારોની હાજરીમાં યોજાયેલી આ સમિટમાં ઘણા મહાનુભાવોએ ભાષણ આપી ભારતના વિકાસની સાથે જોડવાની ઈચ્છાઓ વ્યક્ત…
- સ્પેશિયલ ફિચર્સ
અજગરે કર્યો ઝાડ પર શિકાર અને પછી જે થયું એ જોઈને તમારા રૂંવાડા ઊભા થઈ જશે…
સોશિયલ મીડિયા પર અવારનવાર એવા ફોટો અને વીડિયો વાઈરલ થતાં હોય છે કે જે જોઈને આપણું મગજ એકદમ સુન્ન થઈ જાય. આવો જ એક વીડિયો બે દિવસથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક અજગર પોતાના શિકારને મોઢામાં…
- મનોરંજન
Ayodhya Ram Mandir: આ મુસ્લિમ અભિનેતાએ કહ્યું ‘રામ મારા નામમાં છે, હું જે કંઇ પણ છું એમના કારણે છું’
મુંબઇ: અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની લાખો લોકો રાહ જોઇ રહ્યાં છે. હાલમાં દેશ અને દુનિયાની નજર અયોધ્યા ધામ પર છે. જ્યાં 5 હજાર વર્ષ બાદ ફરીથી મંદિરમાં શ્રીરામ બિરાજમાન થશે. રામ મંદિરને લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં એક…
- ટોપ ન્યૂઝ
ભારતની પ્રાથમિકતા છે AI અને 5G: Vibrant Gujarat Summitમાં પીએમ મોદીએ કહી મોટી વાતો..
ગાંધીનગર: ‘ભારત ટોપ-3 ઇકોનોમી બનશે, મોદીની ગેરંટી છે’. આજે Vibrant Gujarat Summitમાં સામેલ હજારો મહેમાનો વચ્ચે પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે “તાજેતરમાં જ ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. હવે, ભારત આગામી 25…
- નેશનલ
તેલંગણાઃ નામપલ્લી રેલવે સ્ટેશન પર ચારમિનાર એક્સપ્રેસ થઇ ડિરેલ
હૈદરાબાદથી ચેન્નઈ જઈ રહેલી ચારમિનાર એક્સપ્રેસના ત્રણ ડબ્બા તેલંગણાના નામપલ્લી રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં લગભગ 5 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ દુર્ઘટના બુધવારે સવારે 7 વાગ્યાની આસપાસ થઈ હતી, જ્યારે ચારમિનાર એક્સપ્રેસ…
- નેશનલ
રાજસ્થાનમાં ભાજપના નેતાએ કર્યું વિવાદાસ્પદ નિવેદન, જાણો શું ભાંગરો વાટયો?
ઉદયપુર: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય કાવાદાવની સાથે સાથે વિવાદો પણ વધી રહ્યાં છે. ભાવનાઓમાં વહીને નેતાઓ ગમે તે નિવેદન કરી દે છે જેને કારણે પાર્ટીની બદનામી થાય છે. દરમીયાન હવે ભાજપના એક નેતાએ…