- નેશનલ
બેંગલુરુના સીઈઓ સુચના સેઠે પુત્રની હત્યા કરતા પહેલા પતિને કર્યો હતો આવો વોટ્સએપ મેસેજ…..
બેંગલુરુ: બેંગલુરુની CEO સુચના સેઠ પર ગોવામાં પોતાના જ ચાર વર્ષના બાળકની હત્યા કરવાનો આરોપ છે. હાલમાં તે ગોવા પોલીસની કસ્ટડીમાં છે. આ કેસમાં પોલીસે રોજ અલગ અલગ ખુલાસા કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર સુચના અને તેના પતિ વચ્ચે…
- ટોપ ન્યૂઝ
નવાબ મલિકને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, વચગાળાના જામીન છ મહિના લંબાયા
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારે મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકના મની લોન્ડરિંગ કેસમાં વચગાળાના જામીન છ મહિના માટે લંબાવ્યા છે. જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી અને જસ્ટિસ પંકજ મિત્તલની બેન્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) માટે હાજર…
- સ્પેશિયલ ફિચર્સ
50ની ઉંમર પછી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરવા માટે શ્રેષ્ઠ ફળો અને શાકભાજી
મનુષ્ય 50મા વર્ષમાં પ્રવેશે ત્યાર બાદ ધીમે ધીમે ડાયાબિટીસ, કિડની રોગ, હૃદય વિકાર સંબંધી અનેક રોગો, હાઇ કોલેસ્ટ્રોલ, હાઇ બીપી જેવા અનેક રોગોનો સામનો કરવો પડતો હોય છે. જોકે, આજકાલ તો ઘણી નાની ઉંમરમાં જ લોકો આવા ભયંકર રોગના શિકાર…
- ઇન્ટરનેશનલ
OMG!ફ્લાઈટ ટેકઓફ થાય તે પહેલા પેસેન્જરે કેબીનનો દરવાજો ખોલ્યો અને બહાર કૂદી પડ્યો
એર કેનેડાની ફ્લાઈટ દરમિયાન એક વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યારે પેસેન્જરોથી ભરેલી ફ્લાઈટ ટેક ઓફ કરવાની હતી. ત્યારબાદ, ફ્લાઈટ ટેક ઓફ કરે તે પહેલા એક મુસાફર અચાનક કેબીનનો દરવાજો ખોલીને નીચે કૂદી પડ્યો હતો. પેસેન્જર કૂદવાની આ ઘટનાથી પ્લેનમાં…
- નેશનલ
માલદીવ છોડો લક્ષદ્વીપમાં શૂટિંગ કરો, FWICE એ નિર્માતાઓને કરી અપીલ
નવી દિલ્હીઃ માલદીવના એક પ્રધાનની ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી બાદ બંને દેશઓ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. માલદીવના એક પ્રધાન મરિયમ શિયુનાએ PM મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ શેર કરેલી તસવીરો પર વાંધાજનક ટિપ્પણી કરતા વિવાદ શરૂ…
- આપણું ગુજરાત
આ વર્ષે ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાંથી મેમરી ચિપ બનાવવાનું શરૂ થશે: અશ્વિની વૈષ્ણવની જાહેરાત
ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં થયેલા એમઓયુના કાર્યક્રમ દરમિયાન યુનિયન ઇન્ફર્મેશન અને ટેકનોલોજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ સાથે કહ્યું હતું કે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં ભારતમાંથી પહેલી મેમરી ચિપ બનાવાશે અને તે પણ ગુજરાતમાંથી બનાવાશે. આ ક્ષણ…
- સ્પેશિયલ ફિચર્સ
રામ મંદિરનો અદભૂત સંયોગ, 57 વર્ષ પહેલાં પ્રાણ પ્રતિષ્ઠાનું વર્ષ લખાયું હતું!
અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એવા સમયે અદભૂત સંયોગો જાણવા મળી રહ્યા છે. હાલમાં જ નેપાળમાં 57 વર્ષ જૂની શ્રી રામ-સીતા ટપાલ ટિકિટ બહાર આવી છે. 57 વર્ષ પહેલા નેપાળમાં ભગવાન શ્રી રામ અને…
- નેશનલ
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કિન્નરોએ વિશાળ ભંડારાનું આયોજન કર્યું, 30 હાર લોકોને ભોજન, 7 હજાર શાલનું વિતરણ કર્યું
જયપુરઃ અયોધ્યાના રામ મંદિરના નિર્માણમાં દરેક જણ યથાયોગ્ય ફાળો આપી રહ્યું છે, એવા સમયે રાજસ્થાનના કરૌલીમાં, કિન્નર સમુદાયેકંઇક નોખું કાર્ય કરીને સમાજમાં દાખલો બેસાડ્યો છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને તેમણે દાન કરીને ગરીબોને મદદ કરી. આ સાથે તેમણે…
- મહારાષ્ટ્ર
Maharashtra politics: હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસનો વારો: પરિણામ કોપી પેસ્ટ થશે? જલ્દી જ આવી શકે છે નિર્ણય
મુંબઈ: શિવસેનાના બળવાખોર વિધાનસભ્યોની અપાત્રતા અંગેનો નિર્ણય આવી ચૂક્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું કે શિવસેના (શિંદે જૂથ) જ સાચી શિવસેના છે. સ્પીકરે 105 મિનિટ સુધી તેમના આદેશના મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરી. ત્યાર બાદ તેમણે મુખ્ય પ્રધાન એકનાથ…