- નેશનલ
ના NDA,ના INDIA …એકલા હાથે લોકસભાની ચૂંટણી લડશે માયાવતી
લખનઊઃ બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા અને ઉત્તર પ્રદેશ રાજ્યની પૂર્વ સીએમ માયાવતીનો આજે જન્મદિવસ છે. આ અવસરને યાદગાર બનાવવા માયાવતીએ સોમવારે મોલ એવેન્યુ સ્થિત તેમની ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. માયાવતીએ જન્મદિવસના અવસર પર મોટી જાહેરાત કરતા કહ્યું…
- નેશનલ
યમુના એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, બે બસો અથડાઇ, 40 મુસાફરો ઘાયલ
લખનઊઃ ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીના કારણે દેશના ઉત્તર ભાગમાં લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. ઘણા વિસ્તારોમાં ધુમ્મસ એટલું ગંભીર છે કે દૃશ્યતા શૂન્ય છે. દરમિયાનમાં ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર સોમવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો…
- નેશનલ
દિવ્યા પાહુજાને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારવામાં આવી હતી
ગુરુગ્રામઃ ગેંગસ્ટર સંદીપ ગડોલીની ગર્લફ્રેન્ડ મોડલ દિવ્યા પાહુજા હત્યા કેસમાં મોટું અપડેટ બહાર આવ્યું છે. દિવ્યાના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ઘણા ખુલાસા થયા છે. ડોક્ટરોને દિવ્યાના માથામાં ગોળી મળી હતી. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે મોડલને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી શૂટ કરવામાં…
- નેશનલ
મુસ્લિમ છોકરી અને હિન્દુ છોકરાના પ્રેમના ક્રૂર અંતના કેસમાં આજે થશે સજાની સુનાવણી
નવી દિલ્હીઃ પ્રેમ અને પ્રેમ લગ્નો આજે પણ ધર્મ, જ્ઞાતિ જેવા સમાજિક બંધનોને બલિ ચડે છે અને ઑનર કિલિંગની ઘટનાઓ બનતી રહે છે. દિલ્હીમાં વર્ષ 2018માં બનેલી આવી કંપારી છૂટી જાય તેવી ઘટનામાં કોર્ટે છોકરીના માતા-પિતા, ભાઈ અને મામાને દોષીકરાર…
- આપણું ગુજરાત
Uttarayan 2024: અમિત શાહે અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ ઉજવી, જગન્નાથ મંદિરના દર્શન કર્યા
અમદાવાદ: આજે મકરસંક્રાંતિના પર્વે કેન્દ્રીય ગૃહ પ્રધાન મિત શાહ અમદવાદની મુલાકાતે છે. અમિત શાહે આજે વહેલી સવારે અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે વેજલપુર વિસ્તારમાં ભાજપ કાર્યકરો સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સાથે ભજપના…
- નેશનલ
સિયા બાઈ એ કહ્યું કે ઘૂંઘટ નહી ખોલું સામે જેઠ બેઠા છે. પણ એ જેઠ કોણ….
ભોપાલ: રાજ્યપાલ મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. ત્યારે તેમને એક સભાનું સંબોધન કર્યું હતું અને ત્યાં તમામ લોકોને પોતાના પ્રશ્ર્નો રજૂ કરવાની પણ તક આપવામાં આવી હતી. ત્યારે આ સમય દરમિયાન એક દલિત મહિલાને…
- નેશનલ
અયોધ્યા નજીક બનનારી ભવ્ય મસ્જિદનું પુણે સાથે શું કનેક્શન છે જાણો છો
પુણે: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિર (Ram Mandir)નું ઉદ્ઘાટન થવાનું છે. તે સાથે અયોધ્યા નજીક આવેલા ઘન્નીપુર ખાતે ‘મહોમ્મદ બિન અબ્દુલ્લા’ નામની એક ભવ્ય મસ્જિદ પણ બનાવવામાં આવવાની છે. આ મસ્જિદની ડિઝાઇન મહારાષ્ટ્રના પુણેના આર્કિટેક ઇમરાન શેખે…
- સ્પોર્ટસ
ટીમ ઇન્ડિયાના નવા સ્ટારે કહ્યું, ‘મમ્મી-પપ્પા, આપ દોનોં સે ઝમાના હૈ, ઔર અભી બહોત નામ કમાના હૈ’
લખનઉ: છેલ્લા થોડા વર્ષોથી ભારતના નાના નગરો કે ગામોમાંથી ઘણા ક્રિકેટરો તથા ઍથ્લીટો પોતાની ટૅલન્ટ અને કાબેલિયતને આધારે નૅશનલ ટીમ સુધી પહોંચ્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું તેમ જ પોતાના રાજ્ય અને સ્થાનિક વિસ્તારનું નામ રોશન કર્યું છે. આમાંના ઘણા…
- ઇન્ટરનેશનલ
હવે કેનેડા જઈ ભણવાનું અઘરું બનશે, જાણો શું છે કારણો
છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડા ભણવા જવાના ચલણમાં વધારો થયો છે, એવામાં કેનેડા જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. કેનેડાની સરકાર બાહરના દેશમાંથી અભ્યાસ કરવા માટે આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા મૂકવાનું વિચારી રહી છે. કેનેડાના ઇમિગ્રેશન…
- મનોરંજન
આ નાના બજેટની કાટેરા ફિલ્મએ કરી કરોડોની કમાણી…..
નવી દિલ્હી: 2024ની શરૂઆતમાં જાન્યુઆરી મહિનો અડધો થઈ ગયો છે. ત્યારે હાલમાં ઘણી એવી ફિલ્મો આવી છે જેનો ખાસ કોઈ પ્રચાર નથી થયો પરંતુ તેમ છતાં તે ફિલ્મો માર્કેટમાં જોરદાર ચાલી છે. 2024માં સોનેરી પડદે એટલી ફિલ્મો આવી ગઈ કે…