- નેશનલ
આ કારણે સોમવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) માં થયો હંગામો
નવી દિલ્હી: સોમવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) માં મેયર દ્વારા બોલાવવામાં આવેલા વિશેષ ગૃહમાં ભાજપના કોર્પોરેશનના કાઉન્સિલરોએ હંગામો મચાવ્યો હતો. લગભગ 4 કલાક સુધી ચાલેલા હોબાળા બાદ બે ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. આ દરખાસ્તોમાંથી પ્રથમ MCDમાં નામાંકિત સભ્યોની માન્યતા…
- મનોરંજન
Happy Birthday: એવોર્ડ વિજેતા હોવા છતાં પગમાં સ્લીપર પહેરીને પણ નીકળી જાય છે સુપરસ્ટાર
સામાન્ય રીતે આપણને એમ હોય છે કે કોઈ હીરોઈન હોય તો તે ક્યાંય પણ નીકળે તેણે સજીધજી, મોઢામાં મેકઅપની કેટલીય લેયરો કરી, બ્રાન્ડેડ કપડા પહેરીને પણ નીકળવું પડે છે. જોકે માત્ર હીરોઈનો જ નહીં હીરો પણ આજકાલ સજીધજી, મેક અપ…
- સ્પોર્ટસ
Ram Mandir: તો હવે Dhoni પણ જશે અયોધ્યા…
અયોધ્યાઃ દેશભરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ક્રેઝ ચરમસીમાએ છે. જે લોકોને આ અભિષેક સમારોહમાં આમંત્રણ મળ્યું છે, તેઓ પોતાને ઘણા ભાગ્યશાળી માની રહ્યા છે અને ગર્વપૂર્વક તેમને મળેલું આમંત્રણ મીડિયા અને લોકો સમક્ષ દર્શાવી રહ્યા છે. આ જ ક્રમમાં હવે…
- આમચી મુંબઈ
આ વર્ષે મુંબઈમાંથી ઠંડી કેમ ગાયબ જ થઈ ગઈ…..
મુંબઈઃ શિયાળો અડધો જતો રહ્યો તેમ છતાં મુંબઈમાં આ વર્ષે જોઈએ તેટલી ઠંડી નથી પડી. આ વર્ષે મુંબઈકરોને ઠંડીનો અહેસાસ જરા પણ થયો નથી. સામાન્ય રીતે, મુંબઈમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાઓમાં ઠંડી પડે છે. પરંતુ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં ઠંડી…
- સ્પેશિયલ ફિચર્સ
આ દિવસે જો સાત વાર હનુમાન ચાલીસા કરવામાં આવે તો તમારો ભાગ્યોદય કોઈ રોકી નહી શકે….
હનુમાન ચાલીસા એ ભગવાન હનુમાનના ગુણો અને શક્તિઓનું વર્ણન કરતું એક ભક્તિપૂર્ણ ભજન છે. તેને 16મી સદીના મહાન ભારતીય કવિ તુલસીદાસ દ્વારા લખવામાં આવ્યું હતું. હનુમાન ચાલીસા માટે કહેવાય છે કે હનુમાન ચાલીસાના નિયમિત પાઠથી ઘણા ફાયદા થાય છે, જો…
- ઇન્ટરનેશનલ
પ્રતિબંધનો માર ઝેલી રહેલા પુતિનની થઇ ગઇ બલ્લે બલ્લે, રશિયાને મળ્યો સોનાનો ખજાનો
મોસ્કોઃ પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયાને તેના દૂર પૂર્વીય ક્ષેત્રમાં સોનાની એક મોટી ખાણ મળી છે. રશિયાએ પોતે આ સૌથી મોટી સોનાની ખાણની શોધની જાહેરાત કરી છે અને દાવો કર્યો છે કે આ ખાણમાં 100 ટનથી વધુ સોનાનો ભંડાર છે.1991માં…
- નેશનલ
માલદીવ પાસે તો આર્મી પણ નથી, પણ આ વોટ માટે વિવાદઃ રાઉતની સરકાર પર ટીકા
મુંબઈ: શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર રાજકીય ફાયદા માટે માલદીવ સાથે ઝઘડો કરવાનો આક્ષેપ કર્યો છે. પાકિસ્તાન સાથેની લડાઈનો મુદ્દો પૂરો થઈ ગયો છે, એટલે ભાજપ સરકારે આગામી…
- સ્પેશિયલ ફિચર્સ
વાલ્મિકી દ્વારા લિખિત રામાયણ અને રામચરિત માનસનો ઉર્દૂ અનુવાદ એશિયાના સૌથી મોટા મદરેસામાં આજે પણ સલામત….
સહરાનપુર: 22 તારીખને હવે ફક્ત છ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે અયોધ્યામાં પ્રભુ રામના આગમનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે આફણને રોજે રોજ પ્રભુ રામ વિશે અવનવી વાતો જાણવા મળી રહી છે. આજે તમને એવી જ એક…
- મનોરંજન
આ સુપર સ્ટારે રામ મંદિર પાસે ખરીદ્યો પ્લોટ, શું હશે કિંમત જાણો છો?
અયોધ્યાઃ એવા અહેવાલ છે કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ભગવાન શ્રી રામના મંદિર પાસે નવું ઘર બનાવવા જઈ રહ્યા છે. સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર અયોધ્યામાં સાત સ્ટાર એન્ક્લેવમાં એક પ્લોટ ખરીદ્યો છે. આ પ્લોટ એ જ જગ્યા…