- મનોરંજન
Happy Birthday: હૃદયસ્પર્શી ગીતો અને બેબાક વિચારો રજૂ કરતા આ ગીતકારે આવા લાઈટ સૉગ્સ પણ લખ્યા છે
આજે જે ગીતકાર-લેખકનો જન્મદિવસ છે તે રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. આથી તે દરેક વિષય પર બોલે કે પોતાના વિચારો રજૂ કરે તે સ્વાભાવિક છે, પરંતુ તેમની રજૂઆત અને તેમની છટા તેમજ તેમની તાર્કિક દલીલો તેમના વિરોધી વિચારસરણી ધરાવતા…
- નેશનલ
ઓડિશામાં પણ 22 જાન્યુઆરી જેવો જ મહોત્સવ આજે યોજાયો….
પુરી: વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર અને ઉજ્જૈનમાં મહાકાલ મંદિર કોરિડોરના જેમ જ પુરીમાં ભગવાન જગન્નાથ મંદિર કોરિડોરને શણગારવામાં આવ્યું હતું અને તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન નવીન પટનાયકે આજે આ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. અને તેના માટે ઓડિશા સરકારે…
- આપણું ગુજરાત
મોતિયાના ઓપરેશનમાં બેદરકારીઃ હાઈ કોર્ટે ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
અમદાવાદ: વિરમગામની માંડલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનમાં ગંભીર બેદરકારીને પગલે કેટલાક દર્દીઓએ આંખની દ્રષ્ટિ ગુમાવી બેઠા હતા. લગભગ 17 જેટલા દર્દીઓએ ઇન્ફેક્શન લાગ્યાની ફરિયાદ કરી હતી. આ ઘટનાની હાઇકોર્ટે સુઓમોટો નોંધ લઇ હેલ્થ સેક્રેટરી તથા અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવી છે,…
- નેશનલ
IIM કોલકાતાના ડાયરેક્ટરની જાતીય સતામણીના આરોપસર હકાલપટ્ટી
કોલકાતા સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટના ડાયરેક્ટર-ઇન-ચાર્જ સહદેવ સરકાર પર જાતીય સતામણીના આરોપોને પગલે સંસ્થાએ તેમને ડાયરેક્ટર પદ પરથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે. મંગળવારે જ આ મામલે IIM-C દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે IIMની…
- નેશનલ
D2M પાયલાટ પ્રોજેક્ટ સફળ રહ્યો તો ઈન્ટરનેટ વગર ફોન પર જોઈ શકાશે ટીવી…..
નવી દિલ્હી: ડાયરેક્ટ ટુ મોબાઈલનો પાયલટ પ્રોજેક્ટ ખૂબજ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. સૂચના અને પ્રસારણ મંત્રાલય ટૂંક સમયમાં જ ભારતના 19 શહેરોમાં આ પ્રોજેક્ટને શરૂ કરે તેવી સંભાવના છે. જો કે હાલમાં પાયલટ પ્રોજેક્ટ અંગેની વાતચીત પ્રારંભિક તબક્કામાં…
- નેશનલ
India-Canada Row: ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા જવાનું ટાળી રહ્યા છે! સ્ટડી પરમીટમાં 86% ઘટાડો
ભારત સાથે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે, ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા જવાનું ટાળી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. કેનેડાના એક ટોચના અધિકારીનું કહેવું છે કે કેનેડા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્ટડી પરમિટની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. ભારતે પરમિટની…
- સ્પેશિયલ ફિચર્સ
રામમંદિરના અભિષેકની આગાહી આજથી 57 વર્ષ પહેલા કેવી રીતે કરવામાં આવી હતી…
લખનઉ: ભગવાન શ્રી રામ 22મીએ અયોધ્યામાં તેમના મંદિરમાં બિરાજમાન થશે અને તો દિવસે મહોત્સવ મનાવવા માટે આખું ભારત ઝનગની રહ્યું છે ત્યારે જો તમને કોઈ એમ કહે કે અમને તો 1967માં એ વાતની ખબર હતી કે પ્રભુ રામનો અભિષેક 2024માં…
- નેશનલ
Aviation: 300 ફ્લાઇટ રદ, 40,000 ઓછા પેસેન્જર, મુસાફરોને હાલાકી
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે દેશમાં એવિએશન સેકટર પર ગંભીર અસર પડી રહી છે. ફ્લાઈટ ડીલે થતા ઈન્ડિગો એર લાઈન્સના પાઈલટ પર એક પેસેન્જરે હુમલો કર્યો હતો, ત્યાર બાદ ઈન્ડિગોના પેસેન્જરો ડાઈવર્ટ કરેલી ફ્લાઈટના પેસેન્જરો રનવે પર બેસીને ડીનર…
- નેશનલ
ચંદીગઢમાં મેયર પદની ચૂંટણી માટે AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન, રાઘવે કહ્યું મેયર અમારો હશે..
નવી દિલ્હી: આવનારી લોકસભા ચૂંટણી પહેલા INDIA ગઠબંધન તેની પ્રથમ ચૂંટણી લડવા જઇ રહ્યું છે, ચંદીગઢમાં 18 જાન્યુઆરીએ મેયર પદની ચૂંટણી યોજાઇ રહી છે જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સંયુક્તપણે ઉમેદવારી કરશે. AAP સાંસદ રાઘવ ચડ્ઢાએ કહ્યું હતું…
- સ્પોર્ટસ
ભારતને ઐતિહાસિક ટેસ્ટ જિતાડનાર આ ભૂતપૂર્વ કૅપ્ટનને 100 ટેસ્ટ રમવી જ છે
મુંબઈ: ઑસ્ટ્રેલિયામાં બેનમૂન નેતૃત્વથી ભારતને ઐતિહાસિક ટેસ્ટ-સિરીઝ જિતાડી ચૂકેલો તેમ જ લૉર્ડ્સ અને મેલબર્ન જેવા પ્રખ્યાત સ્થળે સેન્ચુરી ફટકારી ચૂકેલો ભૂતપૂર્વ કૅપ્ટન 12 જાન્યુઆરીએ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)ના મેદાન પરના રણજી ટ્રોફી મુકાબલામાં આંધ્રની ટીમ સામેના પ્રથમ દાવમાં પહેલા જ બૉલમાં…