- નેશનલ
Bharat Jodo Nyay Yatra: ‘આસામ સરકાર લોકોને યાત્રામાં ભાગ લેવા રોકી રહી છે…’, રાહુલ ગાંધીએ લગાવ્યો મોટો આરોપ
નવી દિલ્હીઃ કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે આઠમો દિવસ છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા આજે અરુણાચલ પ્રદેશના રાજગઢ-હોલોંગી વિસ્તારમાંથી શરૂ થઈ હતી. આ વિસ્તાર અરુણાચલ પ્રદેશ અને આસામની સરહદ પર આવેલો છે. અહીંથી યાત્રા ફરી આસામમાં…
- મનોરંજન
‘ફરીથી રામ રાજ્યનો પુનર્જન્મ થશે’: કંગના રનૌત અયોધ્યા પહોચી
અયોધ્યા: બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા માટે અયોધ્યા પહોચી ગઈ છે. (Kangana Ranaut Ayodhya Visit) કંગનાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે અયોધ્યા ધામમાં આવના લોકોરા પુણ્યનું ભાથું બાંધે છે. કંગના રનૌત અયોધ્યા પહોંચતા…
- મહારાષ્ટ્ર
Rammandir: ઉદ્ધવ ઠાકરેને સ્પીડ પૉસ્ટથી આવ્યું આમંત્રણ, પણ નહીં જાય અયોધ્યા
મુંબઈઃ આવતીકાલે અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માત્ર આમંત્રિત મહેમાનોને જ પ્રવેશ મળવાનો છે ત્યારે આ મહોત્સવના આમંત્રણે અગાઉથી જ રાજકારણ ગરમાવી દીધું છે. સૌથી વધારે વિવાદ શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેના પુત્ર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ…
- સ્પોર્ટસ
INDvsENG: ‘કોહલીનો ઈગો હર્ટ કરો…’ ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ ટીમને સ્લેજિંગ કરવાની સલાહ આપી
ઘરઆંગણે રમાયેલી અફઘાનિસ્તાન સામેની ત્રણ T20 મેચની સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે તૈયારીઓ કરી રહી છે. હૈદરાબાદમાં 25 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ સામે સિરીઝનો પ્રથમ મેચ શરુ થશે. બે મજબુત…
- નેશનલ
અવકાશમાંથી કેવું દેખાય છે રામમંદિર? ISROએ લીધી અયોધ્યાની તસવીરો
પીએમ મોદી આવતીકાલે Ayodhya Ram Mandirનું ઉદ્ઘાટન કરે તે પહેલા જ ISROએ અવકાશમાંથી પ્રભુ શ્રીરામના ભવ્ય મંદિરનો નજારો કેમેરામાં કેદ કરી લીધો છે. પહેલી વાર ISROએ સ્પેસમાંથી અયોધ્યા રામમંદિર તથા તેની આસપાસના સ્થળોની પણ તસવીરો લીધી છે. આ માટે ISRO…
- મનોરંજન
યાદ કિયા દિલને…જેના મોતનું રહસ્ય નથી ઉકેલાયું તેનો આજે જન્મદિવસ છે
કોઈપણ પરિવાર કે સ્નેહીજનો માટે પોતાના સ્વજનની અણધારી વિદાય વસમી જ હોય, પણ જ્યારે આ વિદાયનું કારણ જ ન ખબર હોય અને તે કેટલી વેદના સહન કરી કેવી રીતે મર્યો હશે તે પાછળ કેટકેટલીય થિયરીઓ સામે રાખવામાં આવતી હોય ત્યારે…
- નેશનલ
પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામલલ્લાની મૂર્તિઓનો સ્ટોક ખાલી! ઝંડા-ટોપી-ટીશર્ટના ભાવ આસમાને
Ayodhya Ram Mandirમાં આવતીકાલે રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવાનો છે, ત્યારે દેશભરના લોકોમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. પીએમ મોદીએ પણ દેશવાસીઓને દિવાળીના પર્વની જેમ આ પ્રસંગની ઘરેઘરે ઉજવણી થાય તેવો અનુરોધ કરતા લોકો પણ તેને અનુસરી…
- નેશનલ
જલંધરમાં પોલીસ અને ગેંગસ્ટર આમને સામને ગોળીબાર, બે પકડાયા
જલંધરઃ પંજાબના જલંધર શહેરની સવાર પોલીસ અને બે ગેંગસ્ટર વચ્ચેના એન્કાઉન્ટરથી થઈ છે. એકબીજા પર થયેલા ગોળીબાર વચ્ચે જલંધર શહેર જાગ્યું હતું. જોકે આ એન્કાઉન્ટરમાં બન્નેનો જીવ બચી ગયો છે, પરંતુ તે પોલીસની પક્કડમાં આવતા પોલીસ છાવણીમાં રાહત છે. રવિવારે…
- ઇન્ટરનેશનલ
Plane Crash: દિલ્હીથી મોસ્કો જઈ રહેલું પ્લેન અફઘાનિસ્તાનમાં ક્રેશ, ઉડ્ડયન મંત્રાલયે કરી સ્પષ્ટતા
કાબુલ: દિલ્હી થી મોસ્કો જઈ રહેલું એક વિમાન અફઘાનિસ્તાનના બદખ્શાનના વાખાન વિસ્તારમાં ક્રેશ થયાના અહેવાલ મળી રહ્યા છે. એક અફઘાન મીડિયા એજન્સીએ આ ક્રેશ અંગે જાણકારી આપી છે. અફઘાનિસ્તાનની સ્થાનિક ટેલિવિઝન ચેનલે જણાવ્યું હતું કે ઉત્તરી અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતમાં એક…
- નેશનલ
Manipur: ગ્રામ રક્ષકની હત્યા બાદ મણિપુરમાં 48 કલાકના બંધનું એલાન, જનજીવન ખોરવાયું
ઇમ્ફાલ: હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરમાં જોઈન્ટ એક્શન કમિટી (જેએસી) એ તાખેલમ્બમ મનોરંજન સિંઘની હત્યા વિરુદ્ધ શનિવારે રાજ્યભરમાં 48 કલાકના બંધનું એલાન આપ્યા બાદ સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.રાજ્યવ્યાપી બંધ 20 જાન્યુઆરીના રોજ સવારે 5 વાગ્યે અમલમાં આવ્યો હતો અને 22 જાન્યુઆરીના…