- ટોપ ન્યૂઝ
‘હમારે રામ આ ગયે હૈ’ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં PM મોદીનું ભાષણ શરૂ, મંદિર પ્રવેશનો વિડીયો કર્યો શેર
અત્યંત ધીમી લયમાં શરૂ કરાયેલા તેમના ભાષણની શરૂઆત કરતાં તેને કહ્યું કે ‘હમારે રામ આ ગયે હૈ’ પીએમ મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે સદીઓની રાહ જોયા બાદ આપણા ભગવાન રામનું આગમન થયું છે.…
- નેશનલ
Rammandir: ફૂલોથી સજેલી અયોધ્યાનગરી પાછળ છે આ વડોદરાવાસીઓની મહેનત
અયોધ્યાઃ આજે રામ મંદિરમાં પા્રણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો છે અને અયોધ્યામાં રામ મંદિરની 500 વર્ષની અભિલાષા પૂરી થઈ છે. આ સમગ્ર મહોત્સવનું કેટલાય દિવસો પહેલાથી ભવ્ય આયોજન થઈ રહ્યું હતું અને હજારો લોકોનો શ્રમ અને શ્રદ્ધાને લીધે આ કાર્યક્રમ…
- ટોપ ન્યૂઝ
RamLallaVirajman: પ્રાણ પ્રતિષ્ઠા બાદ મૂર્તિ બનાવનાર અરૂણ યોગીરાજે આપ્યું આ નિવેદન
‘હું આજે સમગ્ર વિશ્વનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું.’ આ શબ્દો છે દિવસ-રાત મહેનત કરીને RamLallaની મૂર્તિને ભવ્ય રૂપ આપનાર કર્ણાટકના મૂર્તિકાર અરૂણ યોગીરાજના. મીડિયા સાથે વાતચીત કરતી વખતે તેમણે નિવેદન આપ્યું હતું કે બધું સ્વપ્ન સમાન લાગી રહ્યું છે, હું…
- નેશનલ
રામ લલ્લાના આગમનથી અચાનક જ અયોધ્યાની ધરતી બની ગઈ Gold Mine…
અયોધ્યા: આજે જ આખો દેશ લાંબા સમયથી જે ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યો હતો તે ક્ષણ આવી પહોંચી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો અવિસ્મરણીય અને યાદગાર પ્રસંગ રંગેચંગે પાર પડ્યો. પરંતુ શું તમે જાણો છો…
- નેશનલ
Rammandir: હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા ને સુમધુર સંગીતે સર્જ્યું અલૌકિક વાતાવરણ
અયોધ્યાઃ અયોધ્યા શહેરમાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ટા થઈ ચૂકી છે ત્યારે આ ઐતિહાસિક ઘડી સોને માટે અવિસ્મરણીય છે. જ્યારે ગર્ભગૃહમાં પૂજાવિધિ ચાલી રહી હતી ત્યારે સેનાના હેલિકોપ્ટરે મંદિર પરિસરમાં પુષ્પવર્ષા કરી હતી. હેલિકોપ્ટરે મંદિર પરિસરમાં અનેક રાઉન્ડ કર્યા. તે દરમિયાન તેમાંથી…
- આપણું ગુજરાત
Rammandir: દાનવીરોમાં વધુ એક ગુજરાતીનું નામ ઉમેરાયું, 101 કિલો સોનાનું દાન કર્યું
અમદાવાદઃ ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ અયોધ્યામાં થયું છે અને આજે તેની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ લાખો કરોડો લોકો દેશ-દુનિયામાંથી અયોધ્યા આવશે ત્યારે આ મંદિરની ભવ્યતા તેમને મંત્રમુગ્ધ કરી નાખશે તે વાત ચોકકસ છે. આ મંદિરના નિર્માણમાં સોનાનો પણ ઉપયોગ…
- ટોપ ન્યૂઝ
આજે દેશે ઉજવી બીજી દિવાળી, પીએમ મોદીના હસ્તે સંપન્ન થઇ ભવ્ય RamMandirPranPrathistha ની વિધિ
આજે 500 વર્ષની તપસ્યા બાદ Ayodhyaમાં ભવ્ય રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે સંપન્ન થઇ છે. ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સમયે પીએમ મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, RSS વડા મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ ઉપસ્થિત હતા.…
- નેશનલ
Rammandir: આરતી સમયે થશે પુષ્પવર્ષા, દરેક મહેમાનના હાથમાં છે ઘંટડી
અયોધ્યાઃ રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે લોકો રામભક્તિમાં મગ્ન થઈ ગયા છે. અયોધ્યામાં ભક્તોનો તોટો લાગ્યો છે અને જ્યાં નજર પડે ત્યાં ભક્તો રામભજનનમાં લીન થતા જોવા મળી રહ્યા છે.રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આરતી દરમિયાન…
- નેશનલ
સામાન્ય માણસ ક્યારે કરશે પ્રભુ શ્રીરામના દર્શન? મંદિરનો સમય, કઇ રીતે જવું- જાણો બધા સવાલોના જવાબ
આજે Ram mandirના ઉદ્ઘાટન પ્રસંગને પગલે Ayodhyaમાં દેશવિદેશના મહાનુભાવો ઉમટી રહ્યા છે. મોટાપાયે VVIP મુવમેન્ટને કારણે આખી અયોધ્યા નગરી એક અભેદ્ય કિલ્લામાં ફેરવાઇ ગઇ છે. ત્યાં સ્થાનિકો માટે પગ મુકવાની પણ જગ્યા નથી, અંદાજે 7 હજારથી પણ વધુ લોકો આજે…
- ઇન્ટરનેશનલ
Shri Ayodhya Ram mandirનું ઉદ્ઘાટનની વિદેશમાં ઉજવણી, ટાઇમ્સ સ્કવેર પર પ્રભુ શ્રીરામની 3D તસ્વીર લગાવાઇ
આજે પીએમ મોદીના હસ્તે Shri Ayodhya Ram mandirનું ઉદ્ઘાટન છે ત્યારે દેશભરમાં તો આનંદ-ઉત્સાહ છવાયો જ છે, સાથે સાથે વિદેશમાં પણ તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ન્યુયોર્કના ટાઇમ્સ સ્કવેર પર ભગવાન શ્રીરામની થ્રીડી તસ્વીરો લગાડવામાં આવી છે, જેને…