- સ્પોર્ટસ
હું તો વિઝા ઓફિસમાં નથી બેસતો… Rohit Sharmaએ કોને કહ્યું આવું…
હેડિંગ વાંચીને ગૂંચવાઈ ગયા ને કે આખરે એવું તે શું થયું કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આવું સ્ટેટમેન્ટ આપવું પડ્યું? તો ભાઈસાબ તમારી જાણ માટે કે હૈદરાબાદ ખાતે ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ શરૂ થાય એ પહેલાં…
- આપણું ગુજરાત
રાજકોટમાં ક્રિકેટ સટ્ટાનું કૌભાંડ સામે આવ્યું
રાજકોટઃ અહીંની ક્રાઈમ બ્રાન્ચના એક દરોડામાં ક્રિકેટનો મોટો સટ્ટો રમાડતા ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસ ખાતાને મળેલી બાતમી અનુસાર એસ્ટ્રોન ચોકમાં એક ઓફિસમાં દરોડો પાડતા એક શખ્સ પાસેથી ક્રિકેટની આઈડી ચલાવતા હોવાનું પ્રુફ મળ્યું હતું જેનું કનેક્શન પીએમ આંગડિયા…
- નેશનલ
INDIA Alliance: મમતા બેનર્જી બાદ આ પાર્ટીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે
ચંડીગઢ: લોકસભા ચૂંટણીમાં ભાજપ અને સાથી પક્ષોને પરાસ્ત કરવાના ઈરાદે રચાયેલા INDIA ગઠબંધનને એક દિવસમાં બે મોટા ઝટકા લાગ્યા છે. પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ(TMC)એ સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, હવે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને કોંગ્રેસ સાથે સીટ…
- સ્પોર્ટસ
અમદાવાદમાં રમતા આ ખેલાડીને કોહલીના સ્થાને રમવા માટે ઓચિંતુ તેડું આવ્યું
અમદાવાદ: વિરાટ કોહલીએ બે દિવસ પહેલાં અંગત કારણસર ઇંગ્લૅન્ડ સામેની પહેલી બે ટેસ્ટમાં ન રમવાની જાહેરાત કરી ત્યારે મધ્ય પ્રદેશના 30 વર્ષના રાઇટ-હૅન્ડ બૅટર રજત પાટીદારને પૂરી ખાતરી નહીં હોય કે કોહલીના સ્થાને ભારતની ટેસ્ટ-સ્ક્વૉડમાં તેને જગ્યા આપવામાં આવશે. જોકે…
- મનોરંજન
હોલીવૂડની ટોચની આ એક્ટ્રેસને રિપ્લેસ કરશે દેસી ગર્લ Priyanka Chopra
દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા બોલીવૂડમાં તો એક્ટિંગથી પોતાનો નામનો ડંકો વગાડી ચૂકે છે પણ હવે તો હોલીવૂડમાં એના નામના સિક્કા પડે છે એવું કહીએ તો એમાં ખોટું નહીં ગણાય. હવે પીસીના ફેન્સ ખુશીથી ઉછળી પડે એવા સમાચાર હોલીવૂડથી સીધા આવી…
- નેશનલ
Ram Mandir: રાતના 11 વાગ્યા સુધી રામ લલ્લાના દર્શન થઇ શકશે, યોગી સરકારે VVIPને અયોધ્યા ન આવવા અપીલ કરી
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ મોટી સંખ્યામાં ભક્તો રામ લલ્લાના દર્શન કરવા પહોંચી રહ્યા છે. ગઈ કાલે લગભગ 5 લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા હતા, આ દરમિયાન મંદિર પરિસરમાં અરાજકતાના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, પોલીસ-વહીવટી તંત્રએ તરત જ…
- આપણું ગુજરાત
ગુજરાતનું પ્રધાનમંડળ અયોધ્યાની મુલાકાત લેશે, કેબીનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
ગાંધીનગર: આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે રાજ્ય સરકારના પ્રધાનમંડળના સભ્યો Ayodhya Ram mandirની મુલાકાત લેશે. લગભગ 24 અથવા 25 ફેબ્રુઆરીના રોજ સીએમ સહિત પ્રધાનમંડળના સભ્યો પ્રભુ શ્રીરામના દર્શન કરશે. અયોધ્યામાં રામ લલ્લાની ભવ્ય…
- મનોરંજન
તો શું બોલીવુડની આ ક્વીનને તેનો કિંગ મળી ગયો…..
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત અવારનવાર પોતાના બેબાક અંદાજને કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ કોઈપણ વિષય પર તેના વિચારો વ્યક્ત કરતા સહેજ પણ અચકાતી નથી. કંગનાનું નામ એક સમયે રિતિક રોશન સાથે પણ જોડાયું હતું. હવે…
- સ્પેશિયલ ફિચર્સ
બુધવારે કરો આ ભગવાનના જાપ તમારા ઘરના કોઠાર ક્યારેય ખાલી નહિ થાય….
બુધવારના ઉપાયઃ આ અઠવાડિયાનો બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે. ત્યારે આજના દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવાથી બુદ્ધિ અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય દેવતા કહેવામાં આવે છે. બુધવારે ગજાનનજીને દુર્વા અને…
- નેશનલ
કેન્દ્રની માર્ગદર્શિકા જાહેર થયા બાદ પણ કોટામાં વધુ એક વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં કરી આત્મહત્યા…
જયપુર: કોટામાં થતા સુસાઈડના કારણે કેન્દ્રએ એક માર્ગદર્શિકા જાહેર કરી જેમાં કેટલાક નિયમો પ્રમાણે જ કોચિંગ સેન્ટર કોચિંગ આપી શકે જેમાં એક નિયમ એવો પણ હતો કે 16 વર્ષથી નીચેના બાળકોને કોચિંગ આપી શકાશે નહિ. કેન્દ્ર દ્વારા આ માર્ગદર્શિકા બહાર…