- નેશનલ
હવે કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ સારવાર મળશે પછી ભલે તે કંપનીના નેટવર્કમાં હોય કે ન હોય…..
નવી દિલ્હી: જો તમે ક્યારેય સ્વાસ્થ્ય વીમા પર સારવાર કરાવી હોય તો તમે જાણતા જ હશો કે વીમા કંપનીઓએ પહેલેથી જ ઘણી હોસ્પિટલો સાથે ટાય અપ કરી રાખે છે જ્યાં તમને કેશલેસ સારવારનો લાભ મળે છે. પરંતુ જો તમે ટાયઅપ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં પક્ષપલટાની મોસમ જામી: અપક્ષના ધારાસભ્યએ રાજીનામું સોંપીને આપ્યું મોટું નિવેદન
અમદાવાદ: વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. ગઇકાલે જ જાહેરાત થઇ ગઇ હતી કે તેઓ રાજીનામું આપીને ભાજપમાં જોડાવાના છે. આજે રાજીનામું સોંપ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે નિવેદન…
- નેશનલ
કેમ પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન દેવી સીતાની આંખમાં આંસુ આવ્યા તો ભગવાન રામ થયા નિરાશ? PM Narenda Modiએ શેર કર્યો વીડિયો…
રામાનંદ સાગરની ટીવી સીરિયલ રામાયણમાં દેવી સીતાનું પાત્ર ભજવીને વર્ષો બાદ પણ લોકોના મનમાં દેવી સીતા બનીને રાજ કરનાર એક્ટ્રેસ દિપીકા ચિખલિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પોતાના આંસુ લુંછતા જોવા મળી રહ્યા છે.…
- નેશનલ
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેનાર 90 વિદ્યાર્થીઓએ કોલેજ દ્વારા દંડ ફટકારતા જોરદાર હોબાળો….
દીસપુર: હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના પાઓંટા સાહિબમાં આવેલું હિમાચલ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યૂશનમાં મોટો હોબાળો થયો હતો. સ્થાનિક સ્તરે યોજાયેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેનાર ફાર્મસી કોલેજના 90 વિદ્યાર્થીઓને કોલેજ મેનેજમેન્ટે સજા આપી અને દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ કોલેજમાં…
- નેશનલ
કારી અબરાર જમાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો, અસદુદ્દીન ઓવૈસી વિશે કહ્યું કે તમારી દુકાન…..
સહારનપુર: જમીયત હિમાયાતુલ ઇસ્લામના પ્રમુખ કારી અબરાર જમાલને અયોધ્યામાં રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં ભાગ લેવા માટે શ્રી રામ મંદિર ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું હતું. કારી અબરાર જમાલે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 24 જાન્યુઆરીના રોજ બપોરે સહારનપુર…
- નેશનલ
Superstition: બ્લડ કેન્સરથી પીડિત 5 વર્ષના બાળકને પરિવારે ગંગામાં ડૂબાડતા મોત, પરિવારજનોની ધરપકડ
હરિદ્વાર: ઉત્તરાખંડના હરિદ્વારમાં અંધશ્રદ્ધાને કારણે 5 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. દિલ્હીમાં રહેતા પરિવારના 5 વર્ષાનાં બાળકને પરિવારજનોએ જ ગંગાનદીના પાણીમાં ડુબાડ્યો હતો, જેને કારણે તેનું મોત થયું હતું. હરિદ્વારના હરકી પાઈડી ખાતે બનેલી આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ…
- નેશનલ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન જયપુરથી ભારત યાત્રાના કરશે શ્રીગણશ! ત્રીજીવાર આવી રહ્યા છે ભારત
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ગુરુવારે પોતાની ત્રીજી ભારત યાત્રા પર આવી રહ્યા છે. મેક્રોન પોતાની યાત્રાની શરૂઆત રાજસ્થાનના પ્રખ્યાત પિન્ક સિટી જયપુરથી કરશે. (Emmanuel Macron India Visit). 25 જાન્યુયારીએ બપોરે લગભગ 2:30 વાગે તેનું ખાસ વિમાન જયપુર એરપોર્ટ પર ઉતરશે.…
- આપણું ગુજરાત
ભાજપમાં જોડાવાની અટકળો અંગે અર્જુન મોઢવાડિયાએ કર્યો મોટો ખુલાસો
અમદાવાદ: જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં પક્ષપલટાનો માહોલ જામતો જાય છે. થોડા સમય પહેલા જ ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજીનામું આપી દીધું હતું. તેની પહેલા આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્યોએ કેસરિયો ખેસ…
- સ્પેશિયલ ફિચર્સ
બની રહ્યો છે ખતરનાક યોગ, આ ત્રણ રાશિના જાતકોએ રહેવું પડશે Alert
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જે સમયે એક ગ્રહ એક રાશિમાંથી નીકળીની બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેની કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ થતી હોય છે. આ યુતિને કારણે શુભ-અશુભ યોગનું નિર્માણ થતું હોય છે અને આવો જ એક…
- નેશનલ
રામ મંદિરને લઈને PM મોદીએ કેબિનેટ મંત્રીઓને પૂછ્યો આ સવાલ, તો રાજનાથ સિંહે…
નવી દિલ્હી: આપણે સૌ જાણીએ છીએ કે અયોધ્યામાં 500 વર્ષની લાંબી લડાઈ બાદ રામ મંદિર બનાવવાનું સપનું સાકાર થયું છે (Ram Mandir Ayodhya). તેનો ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ હતો. આ દિવસે સમગ્ર દેશમાં ફરી દિવાળીની ઉજવણી કરવામાં…