- ટોપ ન્યૂઝ
Republic day 2024: ગણતંત્ર દિવસ પર વડાપ્રધાન મોદીની પાઘડી ફરી ચર્ચામાં, જાણો શું છે ખાસિયત?
નવી દિલ્હી: 75માં ગણતંત્ર દિવસની સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજના અવસરે પહેરેલી પાઘડી ચર્ચાનો વિષય બની છે. દર વર્ષે ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસના અવસર પર વડા પ્રધાન મોદી અલગ-અલગ પ્રકારની પાઘડી પહેરેલા જોવા મળે…
- સ્પેશિયલ ફિચર્સ
ગ્રહોના રાજા સૂર્ય કરશે મીનમાં ગોચર, ત્રણ રાશિના જાતકોને…
વૈદિક જ્યોતિષમાં સૂર્ય દેવને ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે અને સૂર્યદેવ દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે. આમ જોવા જઈએ તો સૂર્યદેવ એ સિંહ રાશિના સ્વામી છે. હવે આ સૂર્યદેવ માર્ચ મહિનામાં રાશિ પરિવર્તન કરવા જઈ…
- ટોપ ન્યૂઝ
પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ હવે રાષ્ટ્ર પ્રતિષ્ઠાનો સમય છેઃ પીએમ મોદી
બુલંદશહર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના બુલંદશહેર પહોંચ્યા હતા(PM Narendra Modi Bulandshahar Visit). પીએમ મોદીએ આ સમયગાળા દરમિયાન ઘણી બધી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન બાદ પીએમએ જનસભાને પણ સંબોધિત કરી હતી. પીએમ મોદીએ જાહેર જનતાને સંબોધતા કહ્યું…
- નેશનલ
અયોધ્યાના રામ મંદિરે દાનમાં પાછળ મૂકી દીધા ભારતના આ મંદિરોને… મળ્યું અધધધ દાન..
22મી જાન્યુઆરીના અયોધ્યા ખાતે રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે પાર પડ્યો અને આ ઐતિહાસિક દિવસે રામ લલ્લાને આવેલા દાનને કારણે દેશના તમામ મંદિરોનો રેકોર્ડ તૂટી ગયો છે. પ્રાણ પ્રતિષ્ઠામાં આવેલા મહાનુભાવોએ દિલ ખોલીને દાન કર્યું કે જેને કારણે એક…
- મહારાષ્ટ્ર
ISISને ફંડિંગઃ એટીએસે એક એન્જિનિયરને પકડ્યો
મુંબઈ: મહારાષ્ટ્ર પોલીસની એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ (ATS) દ્વારા આતંકવાદી જૂથ આઇએસઆઇએસને સમર્થન અને ફંડિંગ આપવાના આરોપ સામે નાશિકમાંથી એક એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી એન્જિનિયરની ધરપકડ બાદ તેનાથી પૂછપરછ કરવામાં આવી રહી…
- ટોપ ન્યૂઝ
Ujjain: ઉજ્જૈનમાં સરદાર પટેલની પ્રતિમાની તોડફોડ, બે જૂથો વચ્ચે પથ્થરમારો
ઉજ્જૈન: મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં આજે ગુરુવારે સવારે ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કેટલાક લોકો દ્વારા તોડી પાડવામાં આવ્યા બાદ બે સમુદાયના સભ્યો વચ્ચે અથડામણ થઈ હતી અને બંને તરફથી એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં નવા જજની નિમણૂક, પહેલીવાર એવું બન્યું કે સુપ્રીમ કોર્ટમાં ત્રણેય જજ અનુસૂચિત જાતિના……
નવી દિલ્હી: કર્ણાટક હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ પ્રસન્ના બી વરાલેએ 25 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા હતા. નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ સંકુલમાં એક સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે ન્યાયમૂર્તિ વરાલેને શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ વરાલેની નિમણૂક…
- નેશનલ
મમતા-ભગવંત માન બાદ નીતિશ કુમાર પણ નહીં જોડાય રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રામાં……
પટણા: સામાન્ય ચૂંટણી પહેલા જ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I.N.D.I.A બ્લોકમાં તિરાડ પડી ગઈ છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ ખુલ્લેઆમ ‘એકલા ચલો’ની જાહેરાત કરી છે, ત્યારે બિહારમાં JDUના વડા નીતીશ કુમારના નિવેદનોને કારણે ગઠબંધનની રાજનીતિ પર નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.…