- ઉત્સવ
ઊડતી વાત : માખીને ડ્રોનની જેમ કોણ ઉડાડતું હશે? એક માખીતુલ્ય સવાલ….
-ભરત વૈષ્ણવ `ગિરધરલાલ, પહેલાં માણસ કે માખી?’ રાજુને સવાલ પૂછ્યો. રાજુને પ્રશ્ન પૂછવાનું ગજબનું ગાંડપણ છે. સુથારનું ચિત બાવળિયે તેમ રાજુનું ચિત સવાલે. દેવો અને દાનવોએ જોઇન્ટ વેન્ચરનાં ભાગરૂપે મે પર્વતનો રવૈયો અને શેષનાગનું દોરડું-રાંઢવું બનાવી સમુદ્રમંથન કરેલું, જેમાં ચૌદ…
- કચ્છ
કચ્છની બાલાસર બોર્ડર નજીકથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો
કચ્છઃ ગુજરાતમાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે કચ્છની બાલાસર બોર્ડર નજીકથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો હતો. કચ્છની બોર્ડર પર બીએસએફના જવાનોએ શંકાસ્પદ ગતિવિધિ બાદ કાર્યવાહી કરી હતી. જવાનોએ આસપાસના વિસ્તારની તપાસ કરતા એક ઘૂસણખોર મળી આવ્યો હતો. ઘૂસણખોરની ઓળખ પાકિસ્તાની નાગરિક…
- ઉત્સવ
હેં… ખરેખર?! : ક્યાંક પ્રજાસત્તાક દિનની 35 કલાક ઉજવણી, તો ક્યાંક સ્પેશિયલ મીઠાઈ
-પ્રફુલ શાહ ઈટાલી, સર્બિયા, ભારત, તુર્કી 26મી જાન્યુઆરી, એટલે આપણો પ્રજાસત્તાક દિન. 1947માં સ્વતંત્રતા મળ્યા બાદ 1950ની 26મી જાન્યુઆરીએ બંધારણનો સ્વીકાર કરીને ભારતને સાર્વભૌમ લોકતાંત્રિક પ્રજાસત્તાક દેશ જાહેર કરાયો. એની ઉજવણી કેવી રીતે થાય છે એ જણાવવાની જરૂર નથી. આ…
- ઉત્સવ
સ્પોટ લાઈટ : વહાલા પ્રેક્ષકોએ ઘર અપાવ્યું
-મહેશ્વરી નાટક – કોરી આંખો ભીના હૈયા મનુષ્ય તેના જીવનકાળમાં વિવિધ પ્રકારની વ્યક્તિના સંપર્કમાં આવતો હોય છે. દરેક પાસેથી કંઈ ને કંઈ શીખવા મળતું હોય છે. જીવનમાં શું કરવું જોઈએ એ સમજાવતા અનેક લોકો નજર સામે આવતા હોય છે. સાથે…
- મનોરંજન
સૈફ અલી ખાન અટેક કેસ: ફોરેન્સિક એક્સપર્ટ્સનો શોકિંગ ખુલાસો
મુંબઈ: અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાને ઘણો વખત થઈ ગયો છે, છતાં પણ બોલીવુડ હજી આઘાતમાં છે અને પોલીસ પણ અંધારામાં તીર મારી રહી છે. એવામાં ફોરેન્સિક એક્સપર્ટ્સે મહત્વની અપડેટ આપી છે જે પોલીસની થીયરીનો છેદ ઉડાવી દેશે.સૈફ…
- આમચી મુંબઈ
કસારા ઘાટમાં મીની બસનો અકસ્માત: 21 જખમી, ત્રણની હાલત ગંભીર
મુંબઈ: મુંબઈ નાશિક હાઇવે પર આવેલા કસારા ઘાટમાં ભીષણ અકસ્માત થયો હોવાના સમાચાર આવી રહ્યા છે. કસારા ઘાટમાં મીની બસનો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલાઓ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.આધારભૂત સૂત્રોના…
- મનોરંજન
સૈફના હુમલા બાદ સવાલોનો મારો રોકાતો નથીઃ હવે એએમસીએ વીમા કંપનીને સવાલ કર્યો કે…
મુંબઈઃ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા અને તેના ડિસ્ચાર્જ બાદ ઘણી એવી બાબતો બહાર આવી રહી છે જે વિવાદ કે ચર્ચાનો વિષય બની રહી છે, તેમાં હવે વધુ એક વિવાદ ઉમેરાયો છે. આ બાબતે ડોક્ટોમાં ચર્ચા ચાલી રહી…
- નેશનલ
ઉત્તર પ્રદેશનાં ચાર ભાગલા થશે! યોગી આદિત્યનાથે નિવેદન આપ્યું, સનાતન ધર્મ અંગે પણ ચીમકી ઉચ્ચારી
પ્રયાગરાજ: વસ્તીની દ્રષ્ટિએ ભારતના સૌથી મોટા રાજય ઉત્તર પ્રદેશમાં છેલ્લા કટલાક દિવસોથી રાજ્યના ભાગલાની ચર્ચાએ ફરી જોર (Division of Uttar Pradesh) પકડ્યું છે. એવામાં રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે(CM Yogi Adityanath) એક ઈન્ટરવ્યું દરમિયાન સ્પષ્ટ કર્યું કે તેઓ યુપીના વિભાજનના…
- અમદાવાદ
અરે દિલ્હીની કયા વાત કરવી અમદાવાદની હવા બની રહી છે ઝેરી: AQIનો આંકડો 150ને પાર
અમદાવાદ: દિલ્હીની હવા લોકો માટે જીવલેણ બની રહી છે, જો કે અમદાવાદ શહેરની હવા પણ વખાણવાલાયક રહી નથી. રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદની હવા અશુદ્ધ બની રહી છે. છેલ્લાં ત્રણેક દિવસથી હવામાં ઝેરી રજકણોનું પ્રમાણ વધતાં શ્વાસ-અસ્થમાના દર્દીઓ માટે શહેરનું વાતાવરણ…
- આમચી મુંબઈ
સૈફ પર હુમલા પછી સીસીટીવીમાં દેખાયેલો આરોપી શરીફુલ જ હોવાની ખાતરી કરવા માગે છે પોલીસ
મુંબઈ: બોલીવૂડના સ્ટાર સૈફ અલી ખાન પર છરીથી હુમલો કર્યા પછી બિલ્ડિંગના સીસીટીવી કૅમેરામાં દેખાયેલો શકમંદ શરીફુલ ફકીર જ હોવાની પોલીસ ખાતરી કરવા માગે છે. આ માટે ધરપકડ કરાયેલા આરોપી શરીફુલ ફકીરનું ફેસિયલ રેકગ્નિશન કરવામાં આવશે, એવી માહિતી પોલીસે કોર્ટમાં…