- આમચી મુંબઈ
વસઈમાં પ્રેમિકાની હત્યા કરી મૃતદેહ નાળામાં ફેંકનારા પ્રેમીની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લગ્નની જીદ કરનારી પ્રેમિકાનું ગળું દબાવી કથિત હત્યા કર્યા બાદ તેના મૃતદેહને નાળામાં ફેંકી દેવામાં આવ્યો હોવાની ઘટના વસઈ નજીક બની હતી. તપાસ દરમિયાન આરોપી પ્રેમીએ કરેલી કબૂલાત પછી પોલીસે નાળામાંથી યુવતીના હાડપિંજરને શોધી કાઢ્યું હતું.મીરા-ભાયંદર વસઈ-વિરાર…
- આમચી મુંબઈ
યુએસમાં અકસ્માત પછી મહારાષ્ટ્રની દીકરી કોમામાં સરી પડી, મદદ માટે સુપ્રિયા સુળેએ ભારત સરકારને કરી અપીલ
મુંબઈ: અમેરિકામાં અભ્યાસ કરતી મૂળ મહારાષ્ટ્રના સતારાની વિદ્યાર્થીની નિલમ શિંદને એક અકસ્માત નડ્યો હતો. 14 ફેબ્રુઆરીના રોજ કેલિફોર્નિયામાં થયેલા અકસ્માત બાદ 35 વર્ષીય નિલમ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી છે, અહેવાલ મુજબ નિલમ કોમામાં સરી પડી છે. સતારામાં રહેતા વિદ્યાર્થીનીના પરિવારને…
- મનોરંજન
હેં, શાહરૂખ ખાન 25 વર્ષ બાદ મન્નત છોડી રહ્યો છે… ક્યાં જશે કિંગખાન રહેવા માટે?
બોલીવૂડના કિંગખાન તરીકે ઓળખાતા શાહરૂખ ખાન અને તેનો બંગલો મન્નત પણ એટલો જ ફેમસ છે. મુંબઈમાં આવેલું મન્નત એક ફેમસ ટુરિસ્ટ સ્પોટ બની ચૂક્યું છે, પરંતુ એવી માહિતી સામે આવી રહી છે કે 25 વર્ષથી શાહરુખ ખાન જે મન્નતમાં રહે…
- આમચી મુંબઈ
પનીર અને માવામાં ભેળસેળ કરનારા સામે કાર્યવાહી કરવાની મહારાષ્ટ્ર સરકારની ચેતવણી
મુંબઈઃ પનીર અને માવામાં ભેળસેળ કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરાશે, એવી ખાતરી ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) પ્રધાન નરહરિ ઝીરવાલે આપી છે. આ પહેલાં દૂધમાં ભેળસેળ કરનારાઓ સામે સરકારે કડક પગલાં લીધાં છે. દૂધમાં ભેળસેળ કરનારાઓ વિરુદ્ધ કડક…
- ઇન્ટરનેશનલ
Thailand માં ગમખ્વાર રોડ અકસ્માત, 18 લોકોના મોત, 31 ઘાયલ
નવી દિલ્હી : થાઇલેન્ડના(Thailand)પૂર્વી વિસ્તારમાં બુધવારે વહેલી સવારે સર્જાયેલા રોડ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે અને 31 લોકો ઘાયલ થયા છે. જેમાં આ દુર્ઘટનાની મળતી વિગતો મુજબ એક ચાર્ટર્ડ બસના ડ્રાયવરે કાબૂ ગુમાવી દેતા તે પલટી ગઈ હતી. જેમાં…
- મનોરંજન
Amitabh Bachchan સાથે રોમેન્ટિક સીન કરવા આ એક્ટ્રેસે મૂકી એવી શરત કે…
અમિતાભ બચ્ચનની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી દિગ્ગજ કલાકારોમાં કરવામાં આવે છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવનાર દરેક કલાકરાની એવી ઈચ્છા હોય છે કે તેને તેના કરિયરમાં એકાદ વખત તો બિગ બી સાથે સ્ક્રીન શેર કરવા મળે, પરંતુ શું તમને ખબર છે…
- મનોરંજન
વિવાદાસ્પદ ટિપ્પણી કરીને મેં‘ભૂલ’કરી: અલાહાબાદિયાની પોલીસ સમક્ષ કબૂલાત
મુંબઈ: પ્રસિદ્ધ પોડકાસ્ટર અને યુટ્યૂબર રણવીર અલાહાબાદિયાએ કોમેડી શો ‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’માં માતા-પિતાને ઉદ્દેશીને કરેલા બીભત્સ સવાલ બાદ ગુનો નોંધવામાં આવતાં મહારાષ્ટ્ર સાયબર પોલીસ સમક્ષ હાજર થયેલા અલાહાબાદિયાએ કબૂલ્યું હતું કે વિવાદાસ્પદ ટિપ્પણી કરીને તેણે ‘ભૂલ’ કરી હતી.અલાહાબાદિયાએ વડીલો અને…
- આમચી મુંબઈ
ટ્રેનમાં ફાયરિંગઃ પૂર્વ આરપીએફ કોન્સ્ટેબલના ગોળીબાર અંગે કોર્ટમાં અધિકારીએ આપ્યું નિવેદન
મુંબઈઃ ટ્રેનમાં ગોળીબાર કરનારા ભૂતપૂર્વ આરપીએફ કોન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરીના સ્વાસ્થ્ય સ્થિતિ અંગે ઘટના પહેલા કોઇ માહિતી મળી નહોતી, એમ એક ભૂતપૂર્વ રેલવે સિક્યોરિટી અધિકારીએ મંગળવારે કોર્ટને જણાવ્યું હતું. આ ઘટના 31મી જુલાઇ, 2023ના પાલઘર રેલવે સ્ટેશન નજીક જયપુર-મુંબઈ સેન્ટ્રલ એક્સ્પ્રેસમાં…
- રાશિફળ
Mahashivratri પર જાણો ભગવાન શિવજીને કઈ કઈ રાશિઓ છે પ્રિય? જોઈ લો શું છે તમારી રાશિ પણ છે ને…
આવતીકાલે મહાશિવરાત્રિ છે અને હિંદુ ધર્મમાં મહાશિવરાત્રિનું એક અલગ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસ ભગવાન શિવની પૂજા કરીને તેમને પ્રસન્ન કરવાનો દિવસ છે. મહાદેવને ભોળાનાથ પણ કહેવામાં આવે છે, કારણ કે તેઓ ખૂબ જ ભોળા છે અને તેમને પ્રસન્ન…