- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનની ચૂંટણીમાં ગેરરીતિ, ધમાલ અંગે અધિકારીઓના ખુલાસાથી રાજકારણમાં હલચલ, ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના
ઈસ્લામાબાદઃ તાજેતરમાં જ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઇ ગઇ, જેમાં કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી, પણ ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીએ ચૂંટણીમાં ગેરરીતિ, ધમાલ અંગે આક્ષેપો કર્યા હતા. હવે આ ચૂંટણીમાં ગેરરીતિ, ધમાલ અંગે ઉચ્ચ અધિકારીના ખુલાસાથી રાજકારણમાં…
- મનોરંજન
યાદ કિયા દિલ ને…યુદ્ધ લડ્યું પણ સંગીત એવું આપ્યું કે માત્ર પ્રેમનો જ ફેલાવો થાય
બે વ્યવસાયો વચ્ચે જમીન આસમાનનો ફરક હોય તેવુ ઓછું બનતું હોય છે. આજના બર્થ ડે સેલિબ્રિટી આમાંના એક છે. હિન્દી ફિલ્મજગતને ખૂબ જ સુંદર ગઝલ અને ગીતો આપનારા આ સંગીતકાર સંગીતની દુનિયામાં આવ્યા તે પહેલા બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં સેવા આપતા…
- નેશનલ
દુકાનદારો ગભરાશો નહીં, Paytm QR કોડ સ્કેન અને સ્પીકર દ્વારા પેમેન્ટ કન્ફર્મ પર કોઈ પ્રતિબંધ નથી…
નવી દિલ્હીઃ ભારતમાં QR કોડ અથવા ઓનલાઈન મોબાઈલ પેમેન્ટ સેવાઓ પૂરી પાડતી કંપની Paytm ને તાજેતરમાં સંકટ વચ્ચે મોટી રાહત મળી છે, ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI એ તેની બેંકિંગ શાખા Paytm પેમેન્ટ્સ બેંક પર લાદવામાં આવેલ પ્રતિબંધની સમયમર્યાદા…
- સ્પોર્ટસ
IND vs ENG 3rd Test: BCCIએ આપ્યા રાહતના સમાચાર, અશ્વિન રાજકોટમાં ફરી ટીમ સાથે જોડાશે
રાજકોટ: ભારતના સ્ટાર ઓફ સ્પિનર આર અશ્વિન ઈંગ્લેન્ડ સામે રાજકોટમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમ સાથે ફરી જોડાશે, BCCIએ આ અંગે પુષ્ટિ કરી છે. મેચના બીજા દિવસે અંગત કારણોસર અશ્વિનને રમત છોડીને જવું પડ્યું હતું, ત્રીજા દિવસે…
- નેશનલ
બાળકને ખોળામાં લઈને ડ્યુટી કરતી જોવા મળી લેડી કોન્સ્ટેબલ, એસપીએ કરી પ્રશંસા
મુરાદાબાદ (યુપી): યુપીમાં 17 અને 18 ફેબ્રુઆરીના રોજ યુપી કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા યોજાઈ રહી છે. આ કારણે મુરાદાબાદમાં 1 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે, જેના માટે પોલીસ અને વહીવટીતંત્રે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર…
- ટોપ ન્યૂઝ
Acharya shri Vidyasagar: જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજે સમાધિ લીધી, વડા પ્રધાને દુઃખ વ્યક્ત કર્યું
Acharya shri Vidyasagar: જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજ કાળધર્મ પામ્યા, વડા પ્રધાને દુઃખ વ્યક્ત કર્યુંજૈન મુનિ આચાર્ય શ્રી વિદ્યાસાગર મહારાજ કાળ કરી ગયા છે. છત્તીસગઢના ડોંગરગઢમાં દિગંબર મુનિ પરંપરા અનુસાર સમાધિમાં આચાર્ય શ્રી વિદ્યાસાગર મહારાજ કાળધર્મ પામ્યા હતા.મળતી માહિતી મુજબ…
- ટોપ ન્યૂઝ
Israel: વડા પ્રધાન નેતન્યાહુ સામે ઇઝરાયલમાં વિરોધ પ્રદર્શન, અડધી રાત્રે હજારો લોકો રસ્તા પર ઉતર્યા
તેલ અવિવ: હમાસ અને ઈઝરાયેલ વચ્ચે છેલ્લા ચાર મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, એવામાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પોતાના જ દેશમાં વિરોધનો સામનો કરી રહ્યા છે. રાજધાની તેલ અવીવમાં શુક્રવારે રાત્રે હજારો લોકોએ નેતન્યાહુ સરકાર વિરુદ્ધ રેલી કાઢી હતી. પ્રદર્શનકારીઓએ ઈઝરાયેલમાં…
- નેશનલ
Sandeshkhali incident: જાણો શા માટે બંગાળનું સંદેશખાલી સળગી રહ્યું છે? કોના પર મહિલાઓએ ગંભીર આરોપ કર્યા? અહી જાણો
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં છેવાડાનું એક ગામ સંદેશખાલી (sandeshkhali incident) આજકાલ સમાચારોમાં ઘણું જ ચર્ચામાં છે. સંદેશખાલીને લઈને ભાજપ TMC સરકાર અને મમતા બેનર્જીને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. સંદેશખાલીની મુલાકાત કરવા જતાં ભાજપાના નેતાઓને પણ પોલીસ દ્વારા રોકવામાં આવી રહ્યા…