- આમચી મુંબઈ
2024માં ગુના ઉકેલાવાનો દર 77 ટકા: પોલીસ કમિશનર
નવી મુંબઈ: નવી મુંબઈમાં ગુના ઉકેલાવાનો દર 2023માં 74 ટકા હતો તેનાથી વધીને 2024માં 77 ટકા પર પહોંચ્યો હોવાનું નવી મુંબઈના પોલીસ કમિશનર મિલિંદ ભારંબેએ સોમવારે જણાવ્યું હતું.ભારંબેએ જણાવ્યું હતું કે ચોરાયેલી મતા હસ્તગત કરવામાં, આર્થિક ગુનાઓને ઉકેલવામાં, મહિલા વિરુદ્ધના…
- સ્પેશિયલ ફિચર્સ
પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી મેળવનારાઓને મળે છે આ ખાસ સુવિધાઓ, જાણી લો…
ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરીની પૂર્વસંધ્યાએ વર્ષ-2025ના પદ્મ પુરસ્કારોની ઘોષણ કરવામાં આવી હતી અને આ વખતે આ પુરસ્કાર માટે દેશભરમાંથી કુલ 139 મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી સાત મહાનુભાવોને પદ્મ વિભૂષણ, 19 જણને પદ્મ ભૂષણ અને 113 પ્રતિષ્ઠિત…
- મનોરંજન
યામી ગૌતમની ‘ધૂમ ધામ’નું ટ્રેલર રિલીઝ, પ્રતીક ગાંધી સાથે જોવા મળશે
મુંબઈઃ જાણીતી અભિનેત્રી યામી ગૌતમની આગામી ફિલ્મ ‘ધૂમ ધામ’ રિલીઝ થવા માટે તૈયાર છે. તે પહેલા આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં યામી ગૌતમ બ્રાઈડલ લુકમાં જોવા મળી રહી છે. તેની દમદાર એક્શન અને પ્રતીક ગાંધી સાથેની તેમની…
- મનોરંજન
સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં પશ્ચિમ બંગાળની મહિલાની ધરપકડ
મુંબઈ: બોલીવૂડના સ્ટાર સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસની ટીમે સોમવારે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સર્ચ ઑપરેશન હાથ ધરી મહિલાની ધરપકડ કરી હતી.સૈફ પર હુમલાના કેસમાં ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિક શરીફુલ ઈસ્લામ શહઝાદ મોહમ્મદ રોહિલ્લા અમીન ફકીર (30)ના…
- મહારાષ્ટ્ર
શિંદે, આ ‘થ્રી ઇડિયટ્સ’ બંધ કરો: શિવસેનાના વિધાનસભ્યએ એનસીપીની આકરી ટીકા
મુંબઈ: મહાયુતિ સરકારને સત્તામાં આવ્યાને 4-5 મહિના થઈ ગયા છે, હવે પાલક પ્રધાનની નિમણૂંક પછી, ભરતશેઠ અને અન્ય વિધાનસભ્યોને અંદાજ આવ્યો છે કે સુનીલ તટકરેએ તેમની વિરુદ્ધ કામ કર્યું હતું. જો તટકરે ચૂંટણી દરમિયાન વિરોધ પક્ષમાં કામ કરી રહ્યા હતા,…
- આમચી મુંબઈ
ટોરેસ સ્કૅમ: સીઈઓ તૌસીફ રિયાઝ પુણેમાં પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સપ્તાહમાં છથી 11 ટકા વળતરની લાલચે હજારો રોકાણકારોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનારા ટોરેસ સ્કૅમની તપાસ કરનારી આર્થિક ગુના શાખાને મોટી સફળતા હાથ લાગી હતી. ટોરેસ બ્રાન્ડ ઑપરેટ કરનારી પ્લૅટિનમ હર્ન પ્રા. લિ.ના સીઈઓ મોહમ્મદ તૌસીફ રિયાઝ ઉર્ફે…
- નેશનલ
મહાકુંભમાં સનાતન બોર્ડની રચનાની માંગ સાથે ધર્મ સંસદનું આયોજન
પ્રયાગરાજ: હાલ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આધ્યાત્મિક ગુરુ અને કથાકાર દેવકીનંદન ઠાકુરે ધર્મ સંસદ બોલાવી હતી. ધર્મ સંસદનો મુખ્ય ઉદ્દેશ એક સનાતન બોર્ડની સ્થાપના કરવાનો છે. આ કાર્યક્રમમાં અનેક સાધુ, સંતો ઉપસ્થિત રહ્યા છે. અભિનેતા સુનિલ શેટ્ટી અને હેમા માલિનીએ…
- સ્પેશિયલ ફિચર્સ
Bank Lockerને લઈને RBIની નવી ગાઈડલાઈન, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
આપણામાંથી મોટાભાગના લોકો મૂલ્યવાન વસ્તુઓ, ઘરેણાં વગેરે રાખવા માટે બેંકમાં લોકરનો ઉપયોગ કરીએ છીએ. આ બેંક લોકરની પોલિસીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વિશે જાણી લેવું તમારા માટે ખૂબ જ ફાયદાનો સોદો સાબિત…
- સ્પોર્ટસ
National Games: ઓલિમ્પિક એસોસિયેશને ખેલાડીઓની સુરક્ષા માટે શરૂ કરી હેલ્પલાઇન
દેહરાદૂન: ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન (આઇઓએ)એ આવતીકાલથી શરૂ થઇ રહેલી નેશનલ ગેમ્સ દરમિયાન ઉત્પીડન, દુર્વ્યવહાર અને અન્ય પ્રકારની હિંસાને રોકવા માટે સ્થાનિક આયોજન સમિતિના સહયોગથી એક હેલ્પલાઇન શરૂ કરી હતી. ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ રાષ્ટ્રીય રમતોનું આયોજન કરવામાં આવશે. આ 14 ફેબ્રુઆરીના…
- નેશનલ
પંજાબમાં આંબેડકરની પ્રતિમાને તોડવાનો પ્રયાસઃ તપાસ માટે આઠવલેએ કરી માંગણી
મુંબઈ: અમૃતસરમાં ડો. બી. આર. આંબેડકરની પ્રતિમાને તોડવાના પ્રયાસને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ આજે વખોડી કાઢી તપાસ કરવાની માંગ કરી હતી. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા – આરપીઆઈ (એ)ના અધ્યક્ષએ કહ્યું હતું કે પક્ષના કાર્યકરો પંજાબ અને મહારાષ્ટ્રમાં દેખાવો કરશે. સંવાદદાતાઓ…