- નેશનલ
મહારાષ્ટ્ર-ગુજરાત જેવા બિઝનેસ ફ્રેન્ડલી રાજ્યોમાં ટેક-સ્ટાર્ટઅપ ફંડિગનો ગ્રાફ થઈ રહ્યો છે ડાઉન
દેશમાં યુવાનો ફરી વેપાર-ધંધા તરફ વળવા માગે છે. કેન્દ્ર સરકાર પણ સ્ટાર્ટ અપ્સ ફંડિંગ કરે છે, પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત જે રાજ્યો બિઝનેસ માટે સારા માનવામાં આવે છે ત્યાં પણ ટેકનોલોજી રિલેટેડ સ્ટાર્ટ અપ્સને ફંડ મળવાનું ઘટી ગયું છે…
- ઇન્ટરનેશનલ
Gaza war: આ તારીખ સુધીમાં યુદ્ધ બંધ થઈ જશે, જો બાઈડને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે કહી મહત્વની વાત
વોશિંગ્ટન: 7 ઓક્ટોબર 2023થી ઈઝરાયલ સતત ગાઝા પર હુમલો કરી રહ્યું છે, છેલ્લા પાંચ મહિનામાં ગાઝામાં 30 હજારથી વધુ પેલેસ્ટીનિયન નાગરીકોના મોત નીપજ્યા છે, મૃતકોમાં મોટાભાગે બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત ઇઝરાયલની ઘેરાબંધીને કારણે ગાઝામાં ભયંકર માનવ સંકટની…
- સ્પેશિયલ ફિચર્સ
ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી કયા કારણોસર દરિયામાં ડૂબી ગઈ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અરબી સમુદ્રની નીચે ઊંડા ડૂબકી લગાવીને પાણીની અંદર પ્રાચીન દ્વારકાના દર્શન અને પ્રાર્થના કરી હતી ત્યાર બાદ બધાના મુખે ભગવાન કૃષ્ણની દ્વારકા નગરીની જ ચર્ચા થઇ રહી છે, પણ શું તમે જાણો છો કે દ્વારકા…
- ટોપ ન્યૂઝ
IND VS ENG 4th Test: રાંચીમાં ભારતનો યશસ્વી વિજય, અંગ્રજોનો ઘમંડ ચકનાચૂર કર્યો “હિટમેન”ની ટીમે
રાંચી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં ભારતને યશસ્વી વિજય મેળવ્યો હતો, જેમાં આજે લંચ પછી ઇંગ્લેન્ડ સામે ભારત વિજયી બન્યું હતું. ચોથી ટેસ્ટમાં વિજયી બનવા માટે રોહિત શર્માની ટીમને મહેનત કરવી પડી હતી, જેમાં રોહિત અને યશસ્વી જયસ્વાલ…
- સ્પેશિયલ ફિચર્સ
Marchમાં કુંભમાં બે મિત્રગ્રહ કરશે યુતિ, આ રાશિના જાતકોને મોજા હી મોજા… જોઈ લો તમારી રાશિ તો નથી ને???
વૈદિક જ્યોતિષમાં કોઈ પણ ગ્રહોની યુતિનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે અને આ જ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે પણ કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે ત્યારે તમામ રાશિના જાતકો પર તેની ઊંડી અસર પડે છે. ગ્રહોના ગોચર…
- આપણું ગુજરાત
Bharat jodo nyay yatra: Rahul Gandhi આ તારીખે આવશે ગુજરાત
અમદાવાદઃ કૉંગ્રેસના સાંસદ અને હાલમાં ભારત જોડો ન્યાય યાત્રા પર નીકળેલા રાહુલ ગાંધી (Rahul Gandhi) ની યાત્રામાં ગુજરાત પણ સામેલ છે. અગાઉ ભારત જોડો યાત્રા સમયે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવા છતાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવવાનું યોગ્ય સમજ્યું ન હતું ત્યારે…
- નેશનલ
નીતિ આયોગે આપ્યા સારા સમાચાર, દેશમાં ગરીબી ઘટી, સમૃદ્ધિ વધી
નવી દિલ્હીઃ નીતિ આયોગે એવા રાહતના સમાચાર આપ્યા છે કે દરેક દેશવાસીઓને એ જાણીને આનંદ થશે. ભારતીય અર્થતંત્ર પ્રગતિ કરી રહ્યું છે. દેશમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે. નીતિ આયોગના સીઈઓ બી.વી.આર. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે તાજેતરના ઘરગથ્થુ ઉપભોક્તા ખર્ચ…
- નેશનલ
આતંકવાદીઓનો ખાત્મો, અભિનંદનની બહાદુરી; આજના જ દિવસે ભારતે લીધો હતો પુલવામાનો બદલો
ભારતીય વાયુસેનાના ગૌરવશાળી ઈતિહાસમાં આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે એટલે કે 26મી ફેબ્રુઆરીએ ‘બાલાકોટ એર સ્ટ્રાઈક’ને પાંચ વર્ષ થઈ ગયા છે. બાલાકોટ એરસ્ટ્રાઈક 26 ફેબ્રુઆરી, 2019ના રોજ સવારે 3.30 વાગ્યે થઈ હતી. ભારતે પુલવામામાં શહીદ થયેલા પોતાના 40…
- મનોરંજન
Aishwarya-Shweta bachchan: નણંદ-ભાભીને ભલે મેળ ન હોય પણ…
ઘણા ઘર પરિવારમાં આ સ્થિતિ હોય છે. બે ભાઈઓ કે પછી દેરાણી જેઠાણી કે નણંદ ભાભી વચ્ચે સંબંધોમાં તણાવ હોય, રોજના વાસણ ખખડતા હોય પરંતુ તેમના સંતાનો એકબીજા સાથે પ્રેમથી રહેતા હોય અને આને લીધે પરિવારમાં પ્રેમ કે મૈત્રીભાવ રહેતો…