- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ માટે ઝીરો ટોલરન્સ: રાજ્યના પ્રધાન
નાશિક: મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે મંગળવારે કહ્યું કે રાજ્ય સરકાર દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ માટે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ ધરાવે છે.નાસિક જિલ્લાના માલેગાંવ તાલુકામાં જન્મ પ્રમાણપત્ર જારી કરવામાં કથિત અનિયમિતતા બદલ ગયા અઠવાડિયે બે મહેસૂલ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ…
- અમદાવાદ
ગુજરાત એસટીના કર્મચારીઓ માટે આનંદના સમાચાર; રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા ગુજરાત એસ.ટી.નિગમના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૪% નો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટર પર આ નિર્ણયની માહિતી આપી છે.…
- મહારાષ્ટ્ર
‘મૃત્યુ પછીની સૃષ્ટિ’ વિશે ઑનલાઈન સર્ચ કરનારી સગીરાએ જીવન ટૂંકાવ્યું
નાગપુર: ‘મૃત્યુ પછી શું થાય છે’ એ વિશે ઑનલાઈન સતત સર્ચ કર્યા પછી નાગપુરમાં આરબીઆઈના રિજનલ ડિરેક્ટરની 17 વર્ષની પુત્રીએ કથિત આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ સગીરા ખાનગી સ્કૂલમાં 12મા ધોરણમાં ભણતી હતી. નાગપુરના આરબીઆઈના…
- આમચી મુંબઈ
બાળકીની જાતીય સતામણી: ઇમારતના સુરક્ષારક્ષકની ધરપકડ
થાણે: થાણેમાં આઠ વર્ષની બાળકીની જાતીય સતામણી કરવા પ્રકરણે હાઉસિંગ કોમ્પ્લેક્સના સુરક્ષારક્ષક સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી.38 વર્ષનો આરોપી રવિવારે સાંજે બાળકીને માનપાડા-ચિતલસર વિસ્તારમાં ઇમારત નજીક નિર્જન સ્થળે લઇ ગયો હતો, જ્યાં તેણે બાળકીની જાતીય સતામણી…
- મહારાષ્ટ્ર
માતાને વીડિયો કૉલ કરી પતિના ત્રાસ વિશે જાણ કર્યા બાદ મહિલાએ ગળાફાંસો ખાધો
નાગપુર: નાગપુર શહેરમાં માતાને વીડિયો કૉલ કરી પતિ દ્વારા અપાતા ત્રાસ તથા દુર્વ્યવહાર વિશે જાણ કર્યા બાદ 24 વર્ષની મહિલાએ આત્મહત્યા કરી હતી.24 જાન્યુઆરીએ આ ઘટના બની હતી અને પત્નીને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ પોલીસે પતિ વિરુદ્ધ ગુનો દાખલ…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યા કેસ પુત્ર ઝીશાને પોલીસને અમુક બિલ્ડર અને રાજકારણીઓનાં નામ આપતાં નવો વિવાદ
મુંબઈ: રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના નેતા બાબા સિદ્દીકીની બાન્દ્રામાં ગોળી મારી કરાયેલી હત્યાના કેસમાં પુત્ર ઝીશાનના નિવેદન પછી નવો વિવાદ ઊભો થવાની શક્યતા છે. બાબા સિદ્દીકીના હત્યા કેસની તપાસમાં બાન્દ્રાના સ્લમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટોનો મુદ્દો ધ્યાનમાં લેવાની ભલામણ કરી પુત્ર…
- મનોરંજન
OMG, Anupama છોડતાં જ રસ્તા પર આવી ગયો આ એક્ટર? ફોટો જોઈને ચોંકી ઉઠશો…
ટીવી સિરીયલ અનુપમા (Anupama)ની તગડી ફેન ફોલોઈંગ છે, પરંતુ છેલ્લાં કેટલાક દિવસે ટીઆરપીના મામલે આ શો બાકીની સિરીયલની સરખામણીએ થોડો પાછળ રહી ગયો છે. આ બધા વચ્ચે શોના બે મેન મેલ લીડ એક્ટર્સે આ શો છોડીને જતા રહ્યા છે. જેને…
- ગાંધીનગર
ગાંધીનગરની ત્રણ હોટેલને એફડીએએ ફટકાર્યો 2.60 લાખ રુપિયાનો દંડ, જાણો કેમ?
અમદાવાદ: બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી વેચતી હોટલોની વિરુદ્ધ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા અને ફુડ સેફ્ટી વિભાગ દ્વારા ત્રણ પેઢી વિરુદ્ધ કાર્યવાહી કરીને ૨,૬૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ૨,૬૦,૦૦૦નો દંડ કરવાનો હુકમગાંધીનગર મહાનગરપાલિકાની પ્રજાને ગુણવત્તાયુક્ત આહાર મળી…