- અમદાવાદ
શિક્ષક કે શેતાન: અમદાવાદમાં વિદ્યાર્થિનીને ભોળવીને આચર્યું દુષ્કર્મ અને પછી કરી હદ પાર
અમદાવાદઃ શહેરમાં શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખોખરામાં શિક્ષકે વિદ્યાર્થિનીને ફોટા અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. મળતી વિગત પ્રમાણે, સ્પોકન ઈંગ્લિશના ક્લાસ દરમિયાન વિદ્યાર્થિની અને શિક્ષક મળ્યા હતા અને બંને વચ્ચે…
- મનોરંજન
તો શું હવે આ સેલિબ્રિટી કપલ ડિવોર્સ લેશે!
બોલિવૂડ સેલિબ્રિટીઝ અને ખેલ જગતના સ્ટાર્સ માટે 2024નું વર્ષ બહુ સારું નહોતું રહ્યું. અનેક સેલિબ્રિટી કપલ્સે ડિવોર્સ લીધા હતા. સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાસા સ્ટેન્કોવિક, એશા દેઓલ અને ભરત તખ્તાની, ઉર્મિલા માતોંડકર અને મોહસીન અખ્તર મીર, સાનિયા મિર્ઝા અને…
- રાશિફળ
આજનું રાશિફળ (29-01-25): કર્ક, કન્યા અને તુલા રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો સાથ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ લાભ કરાવનારો રહેશે. આજે ઘરે કોઈ મહેમાનનું આગમન થશે, જેને કારણે આજે ઘર-પરિવારનો માહોલ એકદમ ખુશનુમા રહેશે. સમાજસેવાના કામમાં સહભાગી થવાનો મોકો મળશે. કોઈની વાત આજે તમને ખરાબ લાગી શકે છે. સ્વાસ્થ્યની…
- મહારાષ્ટ્ર
જીબીએસના દર્દીઓની સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવાનો ફડણવીસનો આદેશ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે અધિકારીઓને ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (જીબીએસ)ના દર્દીઓની સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો હતો.ફડણવીસે રાજ્ય કેબિનેટની બેઠકમાં ઈમ્યુનોલોજી નર્વ ડિસઓર્ડર જીબીએસથી સંક્રમિત દર્દીઓનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.રાજ્યના જાહેર આરોગ્ય વિભાગે જણાવ્યું…
- મહારાષ્ટ્ર
શોકિંગઃ મહારાષ્ટ્રમાં બાવીસ દિવસમાં 11 વાઘનાં મોત, વાઈલ્ડલાઈફ લવર્સ ચિંતામાં
મુંબઈ: નવા વર્ષ શરૂઆતમાં વાઘપ્રેમીઓ માટે ચિંતા વધારવાના સમાચાર સામે આવ્યા છે. વિદર્ભમાં 2025ની શરૂઆત વાઘોનાં મૃત્યુની સાથે થઇ છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ એટલે કે બાવીસ દિવસમાં મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં કુલ 11 વાઘનાં મૃત્યુ થયાં છે. આ 11 મૃત્યુમાંથી…
- નેશનલ
31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્રઃ પહેલી ફેબ્રુઆરીના રજૂ કરાશે બજેટ
નવી દિલ્હીઃ ભારતીય સંસદના બજેટ સત્રની શરૂઆત આગામી 31 જાન્યુઆરીથી થશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ મુર્મૂના સંબોધન પછી કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ દેશનું કેન્દ્રીય…
- આમચી મુંબઈ
અટલ સેતુ પર ટોલની વસૂલાત વધુ એક વર્ષ માટે વર્તમાન ડિસ્કાઉન્ટેડ દરે
મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટની મંગળવારે આયોજિત કેબિનેટની બેઠકમાં અટલ બિહારી વાજપેયી શિવરી-ન્હાવા શેવા અટલ સેતુ પર વર્તમાન રાહત દરે ટોલ વસૂલાતને વધુ એક વર્ષ માટે ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠક મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.આ અગાઉ…
- મહારાષ્ટ્ર
ખર્ગેએ મહાકુંભ પર ટિપ્પણી કરીને હિન્દુઓની ભાવનાઓનું અપમાન કર્યું: ભાજપ
મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુળેએ મંગળવારે એવો દાવો કર્યો હતો કે, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખર્ગેએ પ્રયાગરાજના સંગમમાં પવિત્ર ડૂબકી લગાવતા ભગવા પક્ષના નેતાઓ પર તેમની ‘અસંવેદનશીલ’ ટિપ્પણીઓ દ્વારા હિન્દુઓની ભાવનાઓનું અપમાન કર્યું છે.રાજ્યના મહેસૂલ પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ…
- નેશનલ
મહાકુંભમાં ગુજરાતના સાધ્વી ગીતા હરી બન્યાં પહેલા મહિલા મહામંડલેશ્વર
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ યોજાઇ રહ્યો છે. દેશ-વિદેશથી લાખો ભક્તો સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા પ્રયાગરાજ પહોંચી રહ્યા છે ત્યારે ગુજરાતના સાધ્વી ગીતા હરીને પ્રથમ મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા છે. પંચાયતી નિર્મલ અખાડાના પ્રથમ મહિલા મહામંડલેશ્વર બન્યા બાદ સાધ્વી ગીતા હરીએ…