- મનોરંજન
સેલિબ્રિટી શેફ કુણાલ કપૂરે લીધા ડિવોર્સ, જાણો કારણ….
લગ્ન જીવનમાં માત્ર મહિલાઓ જ નહીં પુરૂષો પણ ક્રૂરતાનો શિકાર બની શકે છે, એ વાત સેલિબ્રિટી શેફ કુણાલ કપૂરના કિસ્સામાં સાચી પડી છે. સેલિબ્રિટી શેફ કુણાલ કપૂરે તેની પત્ની દ્વારા આચરવામાં આવેલી ક્રૂરતાના આધારે છૂટાછેડા લીધા છે.લગ્ન એ બે લોકોના…
- નેશનલ
‘PM મોદીનો વિકલ્પ છે……’ લોકસભા ચૂંટણી પહેલા શશિ થરૂરે આપ્યો જવાબ
કેરળના તિરુવનંતપુરમથી ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા કોંગ્રેસના ઉમેદવાર શશિ થરૂર હવે આ જ બેઠક પરથી ચોથી લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. શશિ થરૂરે બુધવારે કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોણ…
- નેશનલ
લોકસભા ચૂંટણીઃ રામટેકથી પીએમ મોદી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ
મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે મહાયુતિ દ્વારા મહારાષ્ટ્રના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી તેમાં સૌપ્રથમ નામ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જ્યારે બીજું નામ ગૃહ પ્રધાન અમિત શાહનું હતું અને બંને દિગ્ગજો મહારાષ્ટ્રમાં છઠ્ઠી એપ્રિલથી રાજ્યમાં પ્રચાર સભાઓ ગજાવવાનું શરૂ કરશે.…
- આમચી મુંબઈ
સાંગલીમાં માર્ગ અકસ્માતમાં ચાર મજૂરનાં મોત, 10 ઘાયલ
મુંબઈ: સાંગલી જિલ્લામાં ટ્રેક્ટર સાથે ટ્રક ભટકાતાં ચાર મજૂરનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય 10 જણને ઇજા પહોંચી હતી.કવઠે મહાંકાળ ખાતે મિરજ-પંઢરપુર માર્ગ પર મંગળવારે આ અકસ્માત થયો હતો. શેરડી લઇ જતા ટ્રેક્ટરના એન્જિનનો પટ્ટો ક્ષતિગ્રસ્ત થતાં તેને હાઇવે પર…
- આપણું ગુજરાત
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બ્રેઈન ડેડ ‘ધરતીપુત્રે’ અંગોનું દાન કરીને 4 લોકોને નવજીવન બક્ષ્યું
ગુજરાતના અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બ્રેઈન ડેડ કિશન પરમારના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. કિશનના અંગ દાનમાંથી હાર્ટ, લીવર અને 2 કિડની મળી હતી. જેના કારણે મૃત્યુ બાદ પણ કિશન ચાર જરૂરિયાતમંદ લોકોને જીવનદાન આપનાર બન્યો હતો. ખેડા જિલ્લાના કપડવંજના 19…
- Uncategorized
ભૂતપૂર્વ ક્રિકેટર કહે છે, કૅપ્ટનપદેથી હાર્દિકની હકાલપટ્ટીની ઘડીઓ ગણાઈ રહી છે
કોલકાતા: મુંબઈ ઇન્ડિયન્સ આઇપીએલની કોઈ સીઝનમાં શરૂઆતની સિલસિલાબંધ મૅચો હાર્યું હોય એ કોઈ નવી વાત નથી, પરંતુ આ વખતે ઉપરાઉપરી ત્રણ મુકાબલામાં પરાજય જોવો પડ્યો એ સંબંધમાં હાલમાં જે મામલો છે એ સાવ જુદો છે. અત્યારે મુંબઈ ઇન્ડિયન્સે (એમઆઇ) નવા…
- ઇન્ટરનેશનલ
બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટનાઃ તપાસ પૂરી ના થાય ત્યાં સુધી જહાજ પર રહેવાનો ક્રૂ મેમ્બર્સને આદેશ
ન્યૂયોર્કઃ બાલ્ટીમોર બ્રિજ સાથે અથડાયેલ કન્ટેનર જહાજના 20 ભારતીય અને એક શ્રીલંકાના ક્રૂ મેમ્બર અકસ્માતની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જહાજ પર જ રહેશે. જહાજમાં કુલ 21 લોકો સવાર હોવાની પુષ્ટી કરવામાં આવી હતી. ક્રૂ મેમ્બર્સ ઘટનાની તપાસમાં સહકાર…
- સ્પોર્ટસ
2011ના વર્લ્ડ કપની જીતને 13 વર્ષ પહેલાંની એ ચૅમ્પિયન ટીમના ખેલાડીઓએ ગર્વભેર યાદ કરી
મુંબઈ: ભારતીય ક્રિકેટરો 2023ની 19મી નવેમ્બરે વન-ડેનો વર્લ્ડ કપ ત્રીજી વાર જીતતા જરાક માટે ચૂકી ગયા એનો અફસોસ હજી પણ કરોડો ક્રિકેટપ્રેમીઓને હશે, પરંતુ બરાબર 13 વર્ષ પહેલાં (2011ની બીજી એપ્રિલે) આપણા વીરલાઓ મુંબઈના વાનખેડે ગ્રાઉન્ડ પર વન-ડેની બીજી સૌથી…