- મહારાષ્ટ્ર
ધનંજય મુંડેએ નૈતિકતાને આધારે રાજીનામું આપવું જોઈએ: સુળે
મુંબઈ: એનસીપી (એસપી)ના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેએ બુધવારે કહ્યું હતું કે, બીડના સરપંચની હત્યાના કેસ અંગે ટીકાનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડેએ ‘નૈતિકતાને આધારે’ રાજીનામું આપવું જોઈએ. પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે મસ્સાજોગના સરપંચ સંતોષ…
- આમચી મુંબઈ
નવી મુંબઈ રેલવે સ્ટેશન પરથી 12 વર્ષની બાળકી મળી, મેડિકલ તપાસમાં ચોંકાવનારો ખુલાસો
નવી મુંબઈઃ મહારાષ્ટ્રના નવી મુંબઈ રેલવે સ્ટેશન ખાતે એક ચોંકાવનારો કેસ જાણવા મળ્યો હતો. નવી મુંબઈના રેલવે સ્ટેશન પર એક સગીર બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને બાળકીને હોસ્પિટલમાં દાખલ કરી હતી. ડોક્ટરોની તપાસમાં બાળકી…
- અમદાવાદ
પશ્ચિમ રેલવેમાં અમદાવાદ ડિવિઝનમાંથી ફરી ત્રણ જોડી ટ્રેન શરુ કરશે
અમદાવાદઃ પશ્ચિમ રેલવેએ ગુજરાત અને બિહારની વચ્ચે પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ ટ્રેન ફરી દોડાવવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેમાં અમદાવાદ-દરભંગા, ગાંધીધામ-ભાગલપુર અને અમદાવાદ-પટણા સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનોને ફરી શરુ કરવાનો નિર્ણય લીધો છે. ફરી શરુ થનારી ટ્રેનની યાદી આ પ્રમાણે છે.…
- Uncategorized
48 કલાક બાદ ન્યાયના દેવતા અસ્ત થઈને બનાવશે આ રાશિના જાતકોને માલામાલ…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ખાસિયતો અને તેમના ગોચર વિસે જણાવવામાં આવ્યું છે. 2024ની જેમ જ 2025માં પણ અનેક મહત્ત્વના ગ્રહો હિલચાલ કરી રહ્યા છે જેને કારણે આ વર્ષ પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું રહેશે. આવું જ એક ગોચર બે…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
તમારા સ્માર્ટ ટીવીમાં આ એપ્સ ઇન્સ્ટોલ કરી દો, ફાયદામાં રહેશો
આજના સમયમાં લગભગ દરેક ઘરોમાં સ્માર્ટ ટીવી આવી ગયા છે. નામ પ્રમાણે જ આ ટીવી ખરેખર સ્માર્ટ છે, પણ જો તમને સ્માર્ટ રીતે વાપરતા આવડે તો. આ સ્માર્ટ ટીવીને સ્માર્ટ રીતે કેવી રીતે વાપરવા એ પણ એક કળા છે. જો…
- સ્પોર્ટસ
યુઝવેન્દ્ર ચહલ સાથે ડિવોર્સની અફવા વચ્ચે આ ક્યાં પહોંચી ધનશ્રી!
ધનશ્રી વર્મા આજકાલ તેની પર્સનલ લાઇફ માટે ચર્ચામાં છે. ચારે બાજુ તેની અને ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની ડિવોર્સની અફવાઓ ફરી રહી છે. જોકે, આ મુદ્દે કપલે હજી સુધી કંઇ રિએક્ટ નથી કર્યું. એવામાં ધનશ્રી બધુ છોડી કરીને મુંબઇ બહાર જતી…
- સ્પોર્ટસ
ઇંગ્લેન્ડની 10 વિકેટ ખેરવીને વરુણ ચક્રવર્તીએ ICC T20 રેન્કિંગમાં મોટો કુદકો માર્યો
મુંબઈ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 T20I મેચની ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડે જીત મેળવી. રાજકોટમાં રમાયેલી મેચમાં વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy) સિવાય ભારતના બોલર્સ નિષ્ફળ રહ્યા, વરુણે ઇંગ્લેન્ડની પાંચ વિકેટ ઝડપી હતી. આ પહેલા સિરીઝની પહેલી બે મેચમાં વરુણે કુલ 5…
- અમદાવાદ
‘કોલ્ડપ્લે’ ચાલી ગયું પણ ‘કોલ્ડવેવ’ નહીંઃ ગુજરાતમાં જાણો હવામાનના શું હાલ છે?
અમદાવાદ: મુંબઈ પછી અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લોકોનો જોરદાર પ્રતિસાદ મળ્યો, તેમાંય જાન્યુઆરીના અંતમાં શિયાળો વિદાય થઈ રહ્યો હોય એમ મિશ્ર ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે ત્યારે આ વખતે જાણે કોલ્ડવેવ ગાયબ રહ્યો અનુભવાય છે. ગુજરાતમાં ધીરે ધીરે શિયાળો વિદાય…
- મનોરંજન
સૈફ હુમલાના આરોપીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો
મુંબઇઃ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘુસીને તેના પર ચાકુથી હુમલો કરનાર બાંગ્લાદેશી આરોપી શરીફૂલને કોર્ટ તરફથી કોઇ રાહત મળી નથી. બાન્દ્રા કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. અત્યાર સુધી તે પોલીસ કસ્ટડીમાં હતો.આરોપી શરીફૂલ ઇસ્લામનું…
- ગાંધીનગર
તુવેરની ખેતી કરતાં ખેડૂતો માટે કામના સમાચાર, આ તારીખથી ટેકાના ભાવની ખરીદીનું શરૂ થશે રજિસ્ટ્રેશન
ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતોને (gujarat farmers) પોતાના ઉત્પાદિત પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા શુભ આશયથી કૃષિ પ્રધાન રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આગામી સમયમાં તુવેર પાકની ટેકાના ભાવે (support price) ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. ટેકાના ભાવે…