- સ્પેશિયલ ફિચર્સ
નવરાત્રિ દરમિયાન ગ્રહોનું ગોચર કરી દેશે આ રાશિઓનો બેડો પાર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વર્ષ 2024 ની ચૈત્ર નવરાત્રી ગ્રહોના સંક્રમણની દ્રષ્ટિએ ખૂબ જ અદ્ભુત રહેવાની છે. આજથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. આ દિવસે, ગ્રહોનો રાજકુમાર બુધ તેની રાશિ અને નક્ષત્ર બંને બદલી રહ્યો છે. બુધ મીન અને રેવતી…
- આમચી મુંબઈ
MVAમાં બેઠક વહેંચણીનો મુદ્દો ઉકેલાયો, શિવસેના 21, કોંગ્રેસ 17, NCP 10 બેઠકો પર ચૂંટણી લડશે
મુંબઇઃ વિપક્ષે લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં સીટ વહેંચણીની ડીલને અંતિમ સ્વરૂપ આપ્યું છે.આગામી લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં વિપક્ષી ઇન્ડિયા બ્લોકની સીટ વહેંચણીની ડીલ ફાઈનલ થઈ ગઈ છે,. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે, જે અંતર્ગત પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની શિવસેના…
- આમચી મુંબઈ
દુકાનોના નામના પાટિયા મરાઠીમાં નહીં હોય તો ભરવો પડશે બમણો પ્રોપર્ટી ટેક્સ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી લોકસભાની ચૂંટણી પહેલા મુંબઈમાં ફરી એક વખત વાતાવરણ ગરમ થવાની શક્યતા છે. દુકાનો, એસ્ટાબ્લિશમેન્ટ પર મરાઠી ભાષામાં દેવનાગરી લિપીમાં નામનું બોર્ડ નહીં લગાડનારાઓને પહેલી મે, ૨૦૨૪થી બમણો પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે એવી જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાએ કરી…
- આમચી મુંબઈ
ખીચડી કૌભાંડઃ ઠાકરે જૂથના નેતાની ઈડી દ્વારા આઠ કલાક સઘન પૂછપરછ
મુંબઈ: કોરોનાકાળ દરમિયાન મુંબઈ પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા ખીચડી વિતરણમાં ગેરરિતી આચરીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા અમોલ કિર્તીકરની પૂછપરછ કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતા અમોલ કિર્તીકરની ઇડી દ્વારા આઠ કલાક સઘન…
- સ્પોર્ટસ
IPL 2024: બિશ્નોઇએ કેચ નહી મેચ પકડી હતીઃ જાડેજાએ કરી ભારોભાર પ્રશંસા
લખનઉઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ગુજરાત અને લખનઊ વચ્ચેની મેચમાં લખનઊનો શાનદાર વિજય મેળવ્યો હતો. રવિવારે લખનઊએ ગુજરાત પર 33 રને જીત મેળવી હતી. પૂર્વ ક્રિકેટર જોન્ટી રહોડ્સ અને અજય જાડેજાએ યશ ઠાકુર અને કેન વિલિયમ્સનના શાનદાર કેચ માટે રવિ…
- મહારાષ્ટ્ર
બેડ ન્યૂઝઃ કઠોળની ઘટતી આવકને કારણે ભાવમાં વધારો
નાશિક: સ્થાનિક બજારમાં કઠોળની ઘટેલી આવકને કારણે છેલ્લા ૧૦ દિવસમાં લગભગ તમામ દાળના ભાવમાં ૫ થી ૧૦ રૂપિયાનો વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે આ વર્ષે સમગ્ર રાજ્યમાં કઠોળ અને અન્ય ઉત્પાદનોને ભારે ફટકો પડ્યો છે. સામાન્ય રીતેઉનાળાની શરૂઆતમાં વર્ષભર…
- નેશનલ
વાયનાડમાં ચૂંટણી જીતવા માટે રાહુલ ગાંધીએ પીએફઆઈની મદદ લીધી: સ્મૃતિ ઈરાની
રાય બરેલી: અમેઠીથી કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને હરાવવામાં સફળ થયેલા ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાનીએ સોમવારે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, અમને માહિતી મળી છે કે રાહુલ ગાંધીએ વાયનાડથી ચૂંટણી લડવા માટે આતંકવાદી સંગઠન પીએફઆઈની મદદ લીધી…
- આમચી મુંબઈ
સલમાન ખાન અને ભાજપના નેતા વચ્ચે ચૂંટણી પહેલા થઇ આ વાત…
મુંબઈ: લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા ભાજપના મુંબઈ અધ્યક્ષ અભિનેતા સલમાન ખાનને અને તેમના કુટુંબને મળ્યા હતા.ભાજપ અધ્યક્ષ આશિષ શેલારે સલમાન ખાન દ્વારા કરવામાં આવતા સામાજિક કાર્યો વિશે વાત કરી હતી.જરૂરિયાતમંદોની મદદ ઉપરાંત સ્વાસ્થ્યના ક્ષેત્રમાં લોકોને સહાયની જરૂર પડે તેમની…
- આમચી મુંબઈ
લોકસભા સંગ્રામ: જાણો મુંબઈ દક્ષિણ લોકસભા સીટની સ્થિતિ
લોકસભાની ચૂંટણીમાં દેશની સૌથી ચર્ચિત બેઠકોમાંથી એક દક્ષિણ મુંબઈમાં આ વખતે અસ્તિત્વની લડાઈ છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં આ સીટ 10 વખત જીતી છે. આ મતદારસંઘમાં ઝવેરી બજાર, શેરબજાર, મંત્રાલય અને અન્ય ઘણી મહત્વપૂર્ણ સંસ્થાઓ છે, પરંતુ 2014થી મોદી લહેરમાં કૉંગ્રેસ…