- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં 2 વિસ્ફોટ, ત્રણના મોત સાથે 20 ઇજાગ્રસ્ત
કરાંચીઃ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક પછી એક થયેલા બે વિસ્ફોટમાં એક પોલીસકર્મી સહિત ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ ઘટનાની જાણકારી આપી હતી.એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રથમ બ્લાસ્ટ સોમવારે ક્વેટા જિલ્લાના…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપની ટીમમાં હાર્દિકના સમાવેશને લઈને ભૂતપૂર્વ સિલેક્ટરે આપ્યું ચોંકાવનારું નિવેદન
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાને બરાબર બે મહિના બાકી છે અને એના અઠવાડિયા પહેલાં અમેરિકા તથા વેસ્ટ ઇન્ડિઝમાં શરૂ થનારી આ ટૂર્નામેન્ટ માટેની ભારતીય ટીમ અનૌપચારિક રીતે અત્યારથી જ નક્કી કરવામાં આવી રહી હશે ત્યારે…
- આપણું ગુજરાત
ભરૂચ બેઠક પર ત્રિપાંખિયો જંગ, છોટુભાઈએ પુત્ર દિલીપ વસાવાને બનાવ્યા BAPના ઉમેદવાર
ભરૂચ: ભરૂચની લોકસભા બેઠક પર હવે ત્રિપાંખિયો જંગ ખેલાશે તેવું સ્પષ્ટ થઈ ગયું છે. એક તરફ ભાજપના છ ટર્મથી ચૂંટાઈ આવતા મજબૂત નેતા મનસુખ વસાવાને સાતમી વખત ટિકિટ આપી જીતની આશા સેવી રહ્યા છે. જ્યારે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના યુવા…
- મનોરંજન
બચપણની યાદોમાં સમાયેલું એ ઘર ખરીદવા માગે છે આ બોલીવૂડ સ્ટાર
માણસ ગમે તેટલો મોટો થાય, શ્રીમંત થાય કે વગદાર થાય, બાળપણ પાછો લાવી શક્તો નથી, પણ બાળપણની યાદો જેની સાથે જોડાયેલી હોય તે ચીજવસ્તુઓ ખરીદી કે સાચવી શકે છે. આવું જ કંઈક ઈચ્છે છે ખેલાડી કુમાર એટલે કે બોલીવૂડ સ્ટાર…
- નેશનલ
બાળકોના લિંગ પરીવર્તનની સર્જરીનો હક્ક મા-બાપને ખરો? સુપ્રીમ કોર્ટ કરશે નક્કી
નવી દિલ્હી: sex change surgery : શું સંતાનોના લિંગ પરીવર્તન સર્જરી પર રોક હોવી જોઈએ? શું વાલીઓને પોતાના સંતાનોનું સેક્સ ચેન્જ કરવવાનો હક્ક નથી? આ તમામ પ્રશ્નો એક જાહેર હિતની અરજીના કારણે સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યા છે (Supreme Court PIL).…
- આમચી મુંબઈ
..તો આજે મહારાષ્ટ્રમાં થશે નવાજૂનીઃ રાજ ઠાકરે ‘મહાયુતિ’માં સામેલ થઈ શકે
મુંબઈ: આજે મહારાષ્ટ્રના નવા વર્ષ ગુડી પાડવાના અવસરે મુંબઈના છત્રપતિ શિવાજી પાર્કમાં મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે) રાજ ઠાકરેની એક ભવ્ય રેલી થવાની છે. આ રેલીમાં રાજ ઠાકરે 2024ની લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) માટે મહાયુતિ (ભાજપ, શિંદે જૂથ અને…
- મનોરંજન
કંગના રનૌતના પુત્ર અધ્યયન સાથેના સંબંધો અંગે શેખર સુમને કહ્યું કે……
શેખર સુમન દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’માં જોવા મળવાના છે. આ સિરીઝમાં શેખર નવાબ ઝુલ્ફીકારની ભૂમિકા ભજવી રહ્યા છે. તાજેતરમાં, શેખર સુમને તેના નવા ઇન્ટરવ્યુમાં અભિનેત્રી કંગના રનૌત વિશે વાત કરી હતી.એક સમય હતો જ્યારે કંગના અને શેખરનો…
- આપણું ગુજરાત
વડોદરા-ગેરાતપુર સેક્શનમાં થઈ રહેલા કામને લીધે પ્રભાવિત થનાર ટ્રેનોની યાદી લાંબી છે, જાણી લો
અમદાવાદઃ પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનના વડોદરા-ગેરતપુર સેક્શનના કણજરી બોરિયાવી અને ઉત્તરસંડા સ્ટેશન વચ્ચે ડબલ લાઇન હાઇસ્પીડ રેલવેના કિમી 443/5-6 પર સ્ટીલ ટ્રસ બ્રિજ (1X100M)નું નિર્માણ થઈ રહ્યું છે, જેને લીધે ઘણી ટ્રેનો પ્રભાવિત થશે. અમદાવાદ ડિવિઝનથી ઉપડતી પસાર થતી કેટલીક…
- નેશનલ
Nainital Road Accident: નૈનીતાલમાં પીકઅપ વાન ખીણમાં ખાબકી, આઠ મજુરોના મોત
નૈનીતાલ: ઉત્તરાખંડ(Uttarakhand)ના નૈનીતાલ નજીક ગઈ કાલ રાત્રે ગમખ્વાર અકસ્માત(Nainital Road Accident) થયો હતો. બેતાલઘાટ વિસ્તારમાં ઉંચકોટ મોટર રોડ પર સોમવારે મોડી રાત્રે લગભગ 10:30 વાગ્યે એક પીકઅપ વાન 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત આઠ મજુરોના…
- સ્પેશિયલ ફિચર્સ
કેરીના રસિયાઓ કેરી ખાતા પહેલા આ કામ કરવાનું ભૂલશો નહીં, નહીંતર…
ઉનાળો (Summer) આમ તો અકળાવનારી ઋતુ છે, તેમાં પણ ગ્લોબલ વૉર્મિગને લીધે હવે પારો માર્ચ મહિનાથી જ ઊંચે ચડી જાય છે, અને સાંજે મળતી ઠંડક પણ ગાયબ થઈ ગઈ છે. આ કારણે ઉનાળો ઘણાને ગમતો નથી, પરંતુ ઉનાળાની બે કારણોસર…