- ભાવનગર
ભાવનગરના પાળિયાદમાં એસ.ટી બસમાં મહિલા પાસે 4.28 લાખના ઘરેણાંની ચોરી
ભાવનગર: પાળિયાદમાં એસ ટી બસમાં ધોળા દિવસે ચોરીનો ચકચારી બનાવ બન્યો હતો. સુરેન્દ્રનગર-બોટાદ રૂટની બસ પાળિયાદ બસ સ્ટેશન પાસે પહોંચી ત્યારે ઉતરવાની તૈયારી કરી રહેલી એક મહિલાનું રોકડ અને સોના-ચાંદીના દાગીના ભરેલું પર્સ ગઠીયાએ પડાવી લીધું હતું. મહિલા કચ્છના રાપર…
- મનોરંજન
બચ્ચન પરિવારના મતભેદ વચ્ચે Amitabh Bachchanની પ્રોપર્ટીમાં હિસ્સો માંગ્યો આ વ્યક્તિએ…
બચ્ચન પરિવાર (Bachchan Family)ની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ પરિવારોમાં કરવામાં આવે છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચેના ખટરાગને કારણે તો પરિવાર સતત લાઈમલાઈટમાં રહે છે. આ બધા વચ્ચે…
- આમચી મુંબઈ
CBIને મળી મોટી સફળતા; વિદેશ ભાગી ગયેલા 2 વોન્ટેડ આરોપીઓને પરત લાવવામાં આવ્યા
મુંબઈ: ભારતમાં ગુનો આચરીને વિદેશ ભાગી ગયેલા આરોપીઓ દેશમાં પરત લાવવા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI)ને મોટી સફળતા મળી છે. તમિલનાડુ અને ગુજરાતના અલગ-અલગ કેસોમાં વોન્ટેડ બે ભાગેડુઓની અમેરિકા અને થાઇલેન્ડથી પાછા લાવ્યા બાદ, બંનેની ધરપકડ કરવામાં આવી છે. આ બંને…
- આમચી મુંબઈ
ભુજ-મુંબઈ ફ્લાઈટ રદ થતાં ઉતારુઓ રઝળી પડ્યા
મુંબઈ: અનેક વાર એવું બનતું હોય છે કે આપણે કોઇ મહત્ત્વનું કામ હોય અને એના માટે વિમાનનું મોંઘું ભાડું ચૂકવીને આવવું પડતું હોય છે, પણ ઘણી એરલાઈન્સવાળાઓ આવી પરિસ્થિતિને સમજતા નથી હોતા અને પેસેન્જરનું જે થવાનું હોય તે થાય, પણ…
- રાશિફળ
આજનું રાશિફળ (30-01-25): ધન અને મકર રાશિના જાતકોની થશે ઈચ્છા પૂરી, જાણી લો શું છે બાકીની રાશિ હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ કાયદાકીય બાબતમાં સફળતા મેળવવાનો રહેશે. આજે તમારે બિનજરૂરી કોઈ પણ બાબતમાં ગુસ્સાથી બચવું પડશે. આજે તમે કોઈ પાસેથી ઉધાર વાહન માંગીને ચલાવશો તો એક્સિડન્ટ થવાની શક્યતા છે. લાંબા સમયથી કોઈ ડીલ પેન્ડિંગ…
- ઇન્ટરનેશનલ
અહીંયા મળે છે દુનિયાનું સૌથી સસ્તા ભાવે સોનું, તમે પણ ખરીદવા માંગો છો?
ભારતીયોને સોના માટે વિશેષ પ્રેમ છે અને તેઓ સોનામાં ઈન્વેસ્ટ કરવાનું અને જેમ બને તેમ સસ્તુ સોનું ખરીદવાની તરકીબો અજમાવતા હોય છે. આજે અમે અહીં તમને ભારતના એવા પડોશી દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં સસ્તામાં સોનું મળે…
- નેશનલ
ઝેર ભેળવવાના નિવેદન મુદ્દે PM Modiના કેજરીવાલ પર આકરા પ્રહાર, કોઈ કઈ રીતે કહી શકે નદીમાં ઝેર ભેળવ્યું છે…
નવી દિલ્હી: દિલ્હીમાં ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે, વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજેરીવાલે આક્ષેપ કર્યો હતો કે હરિયાણામાં ભાજપના માણસો યમુનામાં ઝેર…