- સ્પોર્ટસ
નેપાળના બૅટરે ઓવરના છ બૉલમાં ફટકાર્યા છ છગ્ગા, યુવરાજ-પોલાર્ડની બરાબરી કરવા છતાં તેમને ઓળંગી ગયો
અલ અમારત (ઓમાન): 2004ની સાલમાં ટી-20 ફૉર્મેટનું આગમન થયું ત્યાર પછી ટી-20 ઇન્ટરનૅશનલમાં ઓવરના છ બૉલમાં છ છગ્ગા ફટકારવાની ઘટના સમયાંતરે બનતી જોવા મળી છે. મોટા ક્રિકેટ-રાષ્ટ્રો તો ઠીક, પણ હવે તો નાના દેશોના બૅટર પણ આવી અલ્ટિમેટ ફટકાબાજી કરવા…
- આમચી મુંબઈ
આપખુદશાહી દેશ માટે ઘાતક: ઉદ્ધવ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે આપખુદશાહી દેશ માટે ઘાતક છે અને તેમણે કેન્દ્રમાં ગઠબંધન સરકારની તરફેણ કરતાં કહ્યું હતું કે આવી સરકારોએ ભૂતકાળમાં સારું કામ કર્યું છે.તેમણે એમ પણ કહ્યું હતું કે દેશનું…
- નેશનલ
આરજેડીના ચૂંટણી ઢંઢેરામાં એક કરોડ સરકારી નોકરી અને ગરીબ બહેનોને રૂ. એક લાખ
પટના: બિહારના મહાગઠબંધનની સૌથી મોટી પાર્ટી આરજેડીએ શનિવારે લોકસભાની ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો અને તેમાં યુવાનો માટે એક કરોડ સરકારી નોકરીઓ અને ગરીબ ઘરની છોકરીઓને દરવર્ષે રૂ. એક લાખ રક્ષાબંધન પેટે આપવાની વાત કરવામાં આવી છે.ભૂતપૂર્વ…
- આમચી મુંબઈ
મોદી ન હોત તો અયોધ્યામાં રામ મંદિર બન્યું ન હોત: રાજ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ શનિવારે એવો દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ન હોત તો સુપ્રીમ કોર્ટના આદેશ છતાં અયોધ્યામાં રામ મંદિર ક્યારેય બાંધવામાં આવ્યું ન હોત.મુંબઈમાં પત્રકારોને સંબોધતાં તેમણે કહ્યું હતું…
- આમચી મુંબઈ
આપ સૌથી વધુ અપ્રમાણિક પક્ષ, કૉંગ્રેસ અબકી બાર, 40 પાર માટે લડે છે: અનુરાગ ઠાકુરના પ્રહારો
પાંઢુરના: કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે શનિવારે આમ આદમી પાર્ટી (આપ)ને ‘સૌથી અપ્રમાણિક પાર્ટી’ ગણાવી હતી અને એવો દાવો કર્યો હતો કે કૉંગ્રેસ આગામી લોકસભા ચૂંટણી ‘અબકી બાર, 40 પાર’ માટે લડી રહી છે, જ્યારે ભાજપ 400 બેઠકોનું લક્ષ્યાંક ધરાવે છે.કૉંગ્રેસના…
- આપણું ગુજરાત
SOU ફરવાનો પ્લાન છે, તો આ માહિતી યાદ રાખજો
અમદાવાદઃ બાળકોનું વેકેશન હોવાથી હાલમાં લોકો ફરવાના સ્થળોએ ભીડ જમાવી રહ્યા છે. ગુજરાતે આવતા પ્રવાસીઓ માટે મહત્વનું આકર્ષણ બની રહેલા સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે હજારોની સંખ્યામાં રોજ પ્રવાસીઓ આવે છે ત્યારે તેમના માટે સમાચાર વાચવા જેવા છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી…
- મનોરંજન
‘યે રિશ્તા ક્યાં કહેલતા હૈ’ થઈ જશે બંધ, પ્રોડ્યુસરે કહ્યું અમને નોટિસ મળી છે…
મુંબઈ: ભારતમાં ટીવી સિરિયલની લોકપ્રિયતાની કોઈ હદ નથી. રોજે અનેક નવા સિરિયલ આવે છે અને એકાદ બે મહિનામાં બંધ પડી જાય છે. જોકે છેલ્લા 16 વર્ષોથી લોકોના દિલોમાં રાજ કરતો ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ (Yeh Rishta Kya…
- આપણું ગુજરાત
વડા પ્રધાન ગુજરાતમાં ગજાવશે 10 સભા, ભીંસમાં આવેલા ભાજપની મીટ મોદી તરફ
અમદાવાદઃ કેન્દ્રમાં મોદી સરકારને સત્તારૂઢ થવા અને 3.0 માટે આ વખતે 400 પારનો લક્ષ્યાંક લઈને લોકસભાના કુરુક્ષેત્રમાં ઉતરેલા ભાજપ અને સાથી પક્ષો ફરી એકવાર મોદી ભરોસે છે. રાજકોટ સહિતની બેઠકોમાં મતદારો અને પક્ષના અમુક નેતાઓની નારાજગી દૂર થયા તેવી આશા…
- આમચી મુંબઈ
ભાજપે આ કારણસર સ્ટાર પ્રચારકોની યાદીમાંથી એકનાથ શિંદે અને અજિત પવારનું નામ હટાવ્યું
મુંબઈ: લોકસભા ચૂંટણી (loksabha election 2024)માં બધા રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ગઈ છે. મોટા નેતાઓ તેમની પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી પ્રચારના કાર્યક્રમમાં સ્ટાર પ્રચારક તરીકે જોડાય છે. જોકે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે યુતિ કરનાર શિવસેના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના…
- સ્પોર્ટસ
વિરાટ કોહલીએ ગિલ-કિશનની સરખામણી ‘સીતા ઔર ગીતા’ સાથે કેમ કરી?
બેન્ગલૂરુ: ભારતીય ક્રિકેટનો કિંગ કોહલી હમણાં તો ટીમ ઇન્ડિયાના ટૉપ-ઑર્ડરના બે બૅટર્સ શુભમન ગિલ અને ઇશાન કિશનથી ભિન્ન ટીમમાં છે. એ તો ઠીક, પણ ગિલ અને કિશન પણ અલગ ટીમમાં છે, પરંતુ તાજેતરના એક જાહેર કાર્યક્રમમાં રૉયલ ચૅલેન્જર્સના વિરાટે ગુજરાત…