- સ્પોર્ટસ
`ચાર લેફ્ટી ક્રિકેટરો’એ ભારતને વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડી દીધું
ક્વાલાલમ્પુરઃ મહિલાઓના અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપમાં ભારતે આજે સેમિ ફાઇનલમાં ઇંગ્લૅન્ડને નવ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ટીનેજ છોકરીઓનો આ બીજો ટી-20 વર્લ્ડ કપ છે અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતની આ સતત બીજી ફાઇનલ છે જેમાં રવિવારે સાઉથ આફ્રિકા…
- નેશનલ
આર્થિક સર્વેમાં GDP મુદ્દે સરકારે કર્યાં મોટા દાવો, જાણો આર્થિક વિકાસની મહત્ત્વની વાતો
નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) આર્થિક સર્વે રજૂ કર્યો હતો. આર્થિક સર્વે રજૂ થતાંની સાથે જ ગૃહમાં હંગામો થયો હતો. આર્થિક સર્વેને કસરકાર દ્વારા કેન્દ્રીય બજેટ પહેલા અર્થતંત્રની સ્થિતિની સમીક્ષા કરવા માટે પ્રસ્તુત કરવામાં આવતો એક…
- નેશનલ
વિવાદ બાદ કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને સામે કરી કાર્યવાહી
પ્રયાગરાજ: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ઘણા વિવાદો થયા છે, જેમાંથી એક વિવાદ કિન્નર અખાડા સાથે જોડાયેલો છે. બોલિવૂડની ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણી(Mamta Kulkarni)ને કિન્નર અખાડાની મહામંડલેશ્વર બનાવવા બાબતે મોટો વિવાદ (Kinar Akhada) થયો હતો, હવે કિન્નર અખાડાના સ્થાપક ઋષિ…
- રાશિફળ
આજનું રાશિફળ (31-01-25): કર્ક, સિંહ સહિત આ પાંચ રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો સાથ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મષ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ પરિણામો લઈને આવશે. આજે તમે આનંદિત મિજાજમાં રહેશો. જો તમારા પરિવારના વડીલ સભ્યો તમને કામના સંબંધમાં કોઈ સલાહ આપે છે, તો તમારે તેનો અમલ કરવો જ જોઈએ. તમારે સાથે બેસીને તમારા પારિવારિક મામલાઓનો…
- ઇન્ટરનેશનલ
વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટઃ 2024માં રેકોર્ડ બ્રેક પ્રવાસીએ કરી અવરજવર
દુબઇઃ આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે વિશ્વના સૌથી વ્યસ્ત દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટે વર્ષ 2024માં રેકોર્ડ 92.3 મિલિયન મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી, એમ આજે અધિકારીઓએ સૌથી મોટી જાહેરાત કરી હતી. આ પરિણામ દુબઈ કોરોના મહામારીમાંથી બહાર નીકળી ગયુ હોવાની વાત સાબિત કરે છે.…
- મહારાષ્ટ્ર
અજિત પવારે બીડમાં પાર્ટીના કાર્યકરોને ખંડણી રેકેટમાં સંડોવણી બાબતે ચેતવણી આપી
છત્રપતિ સંભાજીનગર: સરપંચની હત્યાના રાજકીય વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે બીડ જિલ્લાના એનસીપીના કાર્યકરોને વિકાસ પ્રોજેક્ટ્સને લક્ષ્ય બનાવીને ખંડણીના પ્રયાસોમાં સામેલ થવા સામે ચેતવણી આપતાં પોતાના પક્ષના કાર્યકરોને ‘સ્વચ્છ ચારિત્ર્ય’ જાળવવા જણાવ્યું હતું.રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના…
- આપણું ગુજરાત
કરચોરી મુદ્દે વેપારીઓમાં ફફડાટઃ અમદાવાદ, સુરત, વાપી અને વ્યારામાં 14 વેપારીની 9 કરોડની કરચોરી ઝડપાઈ
અમદાવાદઃ ગુજરાતમાં બિલ વિના માલનું વેચાણ કરતાં વેપારીઓ સામે સ્ટેટ જીએસટી વિભાગે પગલાં લેવાનું શરૂ કર્યું છે. આવા વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી કરીને કરચોરી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સ્ટેટ જીએસટી વિભાગની એન્ફોર્સમેન્ટ વિંગએ કેમિકલ્સ, રમકડા, ગિફટ આર્ટીકલ્સ, ઈલેકટ્રોનિકસ,…
- સ્પોર્ટસ
ક્રિકેટમાં ઇંગ્લૅન્ડ સામે ભારતની એક જ દિવસમાં બે ટક્કર, પહેલાં ક્વાલાલમ્પુરમાં અને પછી પુણેમાં
પુણે/ક્વાલાલમ્પુરઃ ભારતીય પુરુષ ક્રિકેટરોના ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે ટી-20 મુકાબલા ચાલી રહ્યા છે અને ત્યાર બાદ વન-ડેમાં પણ ટક્કર થશે એ જોતાં હજી મહિના સુધી ક્રિકેટ જગતમાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેનો ક્રિકેટ-રોમાંચ છવાયેલો રહેશે. આટલું જાણે પૂરતું ન હોય એમ મહિલા ક્રિકેટમાં પણ…
- અમદાવાદ
કોલ્ડ્પ્લે ઈકોનોમીઃ અમદાવાદમાં કોન્સર્ટથી પ્રવાસન અને સ્થાનિક અર્થવ્યવસ્થાને મળ્યો વેગ, આંકડા જોઈને ચોંકી જશો!
ગાંધીનગર: બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો ભારતનો સૌથી મોટો કોન્સર્ટ અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાયો હતો. બે દિવસીય આ કોન્સર્ટમાં ભાગ લેવા માટે 1.3 લાખ લોકોએ ટિકીટ ખરીદી હતી અને આ ભવ્ય સમારોહમાં સામેલ થવા માટે અંદાજે 2.5 લાખ…
- નેશનલ
મહાકુંભમાં ફરી લાગી આગ, સેક્ટર-22ના 15 પંડાલ બળીને ખાખ
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભના મેળામાં મૌની અમાવસ્યાના દિવસે નાસભાગને કારણો મોટી દુર્ઘટના ઘટ્યા પછી આજે ફરી આગ અચાનક આગ લાગી હતી. આ આગ સેક્ટર બાવીસમાં લાગી હતી, જ્યાં પંદર પંડાલ આગમાં બળીને ખાખ થઈ ગયા હોવાનું પ્રશાસને જણાવ્યું…