- મનોરંજન
જાણીતી ટીવી અભિનેત્રીને થયો અકસ્માત અને પતિએ આપી હેલ્થ અપડેટ
ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી દહિયાના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. દિવ્યાંકા ત્રિપાઠીનો અકસ્માત થયો છે. દિવ્યાંકા અને તેના પતિ વિવેક દહિયાની પી.આર.ટીમેં ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા પર અકસ્માતની જાણકારી આપી હતી. જોકેઆરટી મેં વધુ માહિતી આપી નહોતી, પરંતુ એમ…
- મનોરંજન
Dhakad Girl Kangana પહોંચી એવા મંદિરમાં જ્યા કોઈ જતું નથી
ભારતમાં એવા ઘણા મંદિરો છે જે પોતાનામાં એક રહસ્ય ધરાવે છે. આ મંદિરોનો ઇતિહાસ અને વાર્તાઓ ખૂબ જ રસપ્રદ છે. આ મંદિરોમાંથી એક હિમાચલ પ્રદેશમાં આવેલું ચોરાસી મંદિર છે. આ મંદિરની વાત એટલે બહાર આવી કારણ કે આ મંદિરની મુલાકાત…
- સ્પોર્ટસ
IPLના 17 વર્ષના ઇતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા આશુતોષ શર્મા
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી ટીમની અત્યાર સુધીની સફર ઘણી નિરાશાજનક રહી છે, પરંતુ પંજાબ કિંગ્સની ટીમનો એક ખેલાડી 25 વર્ષીય આશુતોષ શર્મા ચોક્કસપણે લોકો પર પોતાની છાપ છોડવામાં અને લોકોને પ્રભાવિત કરવામાં…
- મનોરંજન
Happy Birthday: એક હીટ અને બાકીની આઠ ફ્લોપ ફિલ્મોથી પણ ન ગભરાયો આ સેલિબ્રિટી
પહેલી ફિલ્મ હીટ જાય અને લોકોની નજરે તમે ચડો ત્યારબાદ ફ્લોપ ફિલ્મો આપવી ખૂબ અઘરી છે. પહેલી ફિલ્મ હીટ જતા તમે પણ થોડા ઉત્સાહમાં હોવ, પછી એક બે નહીં આઠ ફિલ્મો ફ્લોપ જાય અને લગભગ બેરોજગાર બેસી રહેવું પડે ત્યારે…
- IPL 2024
IPL 2024: પાવરપ્લે અને ડેથ ઓવર્સમાં નબળા લખનઊની બૅટિંગની આજે ચેન્નઈ સામે કસોટી
લખનઊ: લખનઊ સુપરજાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આજે (સાંજે 7.30 વાગ્યાથી) લખનઊમાં ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં (બન્ને ટીમનો) પ્રથમ લીગ રાઉન્ડનો છેલ્લો મુકાબલો થશે. ચેન્નઈ છમાંથી ચાર અને લખનઊ છમાંથી ત્રણ મૅચ જીતી છે.આ ટક્કર…
- મનોરંજન
શું તમે જાણો છો પોતાની આવી આદતોને કારણે સુરક્ષિત છે સલમાન ખાન!
બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનના ઘર પાસે ફાયરિંગ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે ફાયરિંગ કરનાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.સલમાન ખાનના ઘરે ગોળીબાર થયા બાદ રાજ્યના મુખ્ય પ્રધાન સહિત દરેક લોકોને તેમની સુરક્ષા વિશે ચિંતા છે. જોકે, ફાયરિંગની…
- આમચી મુંબઈ
સિંચાઈ ખાતાના પ્રધાન તરીકે Ajit Pawarએ લીધું Jayant Patilનું નામ અને થયું કંઈક એવું કે…
પુણેઃ પુણેમાં યોજાયેલી મહાયુતિની સભામાં આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, રામદાસ આઠવલે, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જેવા અનેક સ્ટાર પ્રચારકોએ જોરદાર ભાષણ આપ્યા હતા. આ જ દરમિયાન અજિત પવારે પોતાના ભાષણમાં કંઈક એવું…
- આપણું ગુજરાત
ઉફ્ફ -ઉફ્ફ ગરમી, હાય- હાય ગરમી, પ્રકોપથી બચવા બસ,આટલું જ કરો
ગુજરાતમાં અચાનક જ ગરમીનો પારો ઊંચકાયો છે.જો કે હવામાન વિભાગે આ આંગે પૂર્વાનુમાન પણ કરેલું હતું તે જ પ્રમાણે હિટ વેવથી નાગરિકો ત્રાહિ ત્રાહિ પોકારી ગયા છે. રાજયના હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ આગાહી કરતાં ગુજરાતનાં 5 જીલ્લામાં હીટવેવનું અનુમાન…
- નેશનલ
UPSCની પરીક્ષામાં 51 મુસ્લિમ ઉમેદવાર થયા પાસ, અત્યાર સુધીનો મોટો આંકડો
નવી દિલ્હીઃ યુપીએસસીની પરીક્ષા પાસ કરનાર દરેક ઉમેદવાર દેશનો નાગરિક હોય છે અને દેશની વહીવટી સેવામાં તેનું યોગદાન ખૂબ જ મહત્વનું છે, આથી તે કઈ જાતિ કે ધર્મનો છે તે ખાસ મહત્વ ધરાવતું નથી, પરંતુ દેશના મુસ્લિમ નાગરિકો શિક્ષણ લેવામાં…
- આમચી મુંબઈ
ભાજપ દ્વારા રત્નાગિરી-સિંધુદુર્ગમાંથી નારાયણ રાણેને ઉતારવાની જાહેરાત
મુંબઇઃ દેશમાં લોકસભા ચૂંટણી માટે આવતીકાલથી મતદાન શરૂ થઈ રહ્યું છે. આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. ચૂંટણી નજીક આવી રહી હોવા છતાં મહાગઠબંધનના પક્ષો વચ્ચે ઘણી બેઠકો પર સર્જાયેલો મડાગાંઠ હજુ ઉકેલાઇ નથી. દરમિયાન, મહાગઠબંધનના નેતાઓએ રત્નાગીરી-સિંધુદુર્ગ લોકસભા બેઠક માટેની…