- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના ત્રીજા તબક્કાના મતદાનમાં 208 ઉમેદવાર વચ્ચે જંગ
મુંબઈ: લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલના રોજ યોજવામાં આવ્યું અને હવે 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે, જેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન જનતા મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ માટે પોતાનો ફેંસલો મતદાન…
- આમચી મુંબઈ
મુંબઈ@ 41 ડિગ્રી: Heatwaveની Side Effect, રસ્તાઓ પડ્યા સૂના…
મુંબઈઃ હવામાન ખાતા દ્વારા શનિવારે જ રવિવાર અને સોમવાર એમ બંને દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી હતી અને રવિવારે મુંબઈ, નવી મુંબઈ અને થાણે સહિત અનેક વિસ્તારોમાં તાપમાનનો આંકડો 39 ડિગ્રી સેલ્સિયસથી આગળ વધીને 41 ડિગ્રી સેલ્સિયશ કરતાં પણ…
- આપણું ગુજરાત
રૂપાલા સામે ક્ષત્રિયો આકરા પાણીએ: રાજનાથસિંહે કહ્યું બધા જ સાથે !
ગુજરાતનાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો સૌરાષ્ટ્ર,ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ યથાવત છે.એક તરફ ગરમીનો પ્રકોપ અને બીજી તરફ ક્ષત્રિય સમાજનો તાપ ભાજપ માટે અગનજવાળા સાબિત થઈ રહ્યો છે. આ વચ્ચે લોકસભા ચૂંટણીમા ભાજપના પ્રચાર માટે આવેલા કેન્દ્રિય રક્ષા…
- નેશનલ
કોંગ્રેસની નીતિઓને લીધે અલીગઢ મુસ્લિમ યુનીવર્સીટીમાં નથી એસસી, એસટી, ઓબીસી આરક્ષણ : અમિત શાહ
નવી દીલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અનામત ખતમ કરવાના રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાહુલ ગાંધી પાયાવિહોણી વાતો કરે છે. જો ભાજપનો ઈરાદો તેને ખતમ કરવાનો હોત તો આજસુધીમાં કરી દીધું હોત. પીએમ નરેન્દ્ર મોદીએ સમગ્ર…
- નેશનલ
મણિપુરમાં હિંસાની આગ ઓલવાઈ નથી રહી, કાંગપોકપી જીલ્લામાં બે સમુદાયો વચ્ચે ગોળીબાર
ઇમ્ફાલ: લોકસભા ચૂંટણી(Loksabha Election)ના પ્રચાર દરમિયાન એક રેલીને સંબોધતા વડા પ્રધાન મોદીએ દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારના સમયસર હસ્તક્ષેપને કારણે મણિપુર(Manipur)ને બચાવી લેવામાં આવ્યું હતું. પરંતુ મણિપુરમાં છેલ્લા એક વર્ષ જેટલા સમયથી ચાલી રહેલી હિંસા અટકી નથી રહી, આજે…
- નેશનલ
મમતા દીદીએ બંગાળને શું બનાવી દીધું ? રવીન્દ્ર સંગીતની બદલે મળી રહ્યા છે બોમ્બ અને પિસ્તોલ : જે. પી. નડ્ડા
નવી દિલ્હી : ભાજપે વધુ એકવાર સંદેશખાલીનાં (Sandeshkhali) મુદ્દા પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઘેર્યા હતા. ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા ( J.P. Nadda )એ કહ્યું હતું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં ૩૫થી વધુ બેઠકો જીતશે. રવિવારે બંગાળના પ્રવાસે પહોંચેલા…
- મનોરંજન
Aamir Khanની પહેલી પત્ની Reena Duttaએ તેને થપ્પડ મારી હતી અને બચકાં પણ ભર્યા હતા
બોલીવૂડના મિ. પરફેક્શનિસ્ટ આમિર ખાને કપિલ શર્મા શૉમાં ઘણી વાતો શેર કરી છે. તેણે એક કિસ્સો શેર કર્યો તે સાંભળીને બધાને હસવું આવી જશે. આમિરે પહેલી પત્ની રીના દત્તા સાથેનો એક કિસ્સો શેર કર્યો. અભિનેતાએ કહ્યું કે આ તેમના પહેલા…
- નેશનલ
‘દિલ્હી સરકાર ફટકારને જ લાયક છે’ હાઈકોર્ટની ફટકાર બાદ, અરજદારના AAPપર પ્રહાર
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી(AAP) સતત દાવો કરી રહી છે કે દિલ્હીમાં પાર્ટીની સરકાર રચાયા બાદથી દિલ્હીના શિક્ષણ(Delhi Education)માં ક્રાંતિકારી બદલાવો આવ્યા છે, પરંતુ ગઈ કાલે દિલ્હી હાઈકોર્ટ(Delhi High court)એ શિક્ષણ બાબતે દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. દિલ્હી હાઈકોર્ટમાં અરજદાર…
- રાશિફળ
અક્ષય તૃતીયા પર બની રહેલો ધનયોગ આ લોકોને ધનવાન બનાવશે, તેમને મળશે અપાર સંપત્તિ
અક્ષય તૃતીયા લગ્ન માટે શુભ સમય માનવામાં આવે છે. આ દિવસે શુભ કાર્ય, લગ્ન, સોના-ચાંદીની ખરીદી, નવા કાર્યોની શરૂઆત વગેરે કોઈપણ શુભ સમય વગર કરી શકાય છે. જો કે આ વખતે અક્ષય તૃતીયા પર શુક્ર અસ્ત થવાને કારણે લગ્ન શક્ય…