- અમદાવાદ
કેન્દ્રીય બજેટ 2025-26: મધ્યમવર્ગ ભલે ખુશ હોય પણ આ વર્ગની આશાઓ ન ફળી
અમદાવાદઃ ગઈકાલે નાણા પ્રધાને બજેટ રજૂ કર્યું તેને મોદી સરકારનું શ્રેષ્ઠ બજેટ માનવામાં આવે છે કારણ કે આ બજેટમાં મધ્યમ અને નાના વર્ગને રાહત આપતી જાહેરાતો કરવામા આવી છે, પરંતુ એક બહુ મોટો વર્ગ આ બજેટથી અંસતુષ્ટ પણ છે અને…
- આમચી મુંબઈ
વિક્રોલી આરઓબીની ફરી તારીખ પડી માર્ચ નહીં પણ ચોમાસા પહેલા મે મહિનામાં ખૂલ્લો મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિક્રોલી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો અને લાંબા સમયથી રાહ જોવાઈ રહેલો ફ્લાયઓવર વાહનવ્યવહાર માટે ચોમાસા પહેલા ખૂલ્લો મુકાવાનો છે. જોકે સ્થાનિક કાર્યકર્તાઓના દાવા મુજબ પુલની પશ્ર્ચિમ તરફના અપ્રોચ રોડને કારણે કામમાં વિલંબ થઈ રહ્યો હોવાથી આ પુલનું…
- સ્પોર્ટસ
IND vs ENG: આજે વાનખેડે સ્ટેડીયમની પિચ કેવી રહેશે? ડ્યુ ફેક્ટર પણ ભજવશે મહત્વની ભમિકા, વાંચો રીપોર્ટ
મુંબઈ: ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 T20I મેચની સિરીઝની ત્રણ મેચમાં જીત મેળવીને ભરતીય ટીમે સિરીઝ પર કબજો મેળવી લીધો છે. હવે સિરીઝની છેલ્લી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે (IND vs ENG 5th T20I, Mumbai) રમાશે. આજે ભારતીય ટીમની…
- રાજકોટ
મહાકુંભમાં વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત
રાજકોટઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં ફરી એક ગુજરાતી શ્રદ્ધાળુના મૃત્યુના સમાચાર છે. મૌની અમાવસ્યાની આગલી રાત્રે થયેલી નાસભાગમાં મહેસાણાના એક શ્રદ્ધાળુ મોત પામ્યા હતા. એવામાં ગુજરાતના વધુ એક શ્રદ્ધાળુનું મહાકુંભમાં મોત થયું છે. રાજકોટ રહેવાસીને શ્વાસ લેવામાં તકલીફ…
- સ્પેશિયલ ફિચર્સ
વિદ્યા કલા અને સંગીતની દેવી સરસ્વતીને પૂજવાનો દિવસઃ જાણો પૂજાવિધિના સમય વિશે
અમદાવાદઃ હિન્દુ કેલેન્ડર અનુસાર આજે વસંત પંચમીનો તહેવાર છે. આજનો દિવસ શુભકાર્યો માટ ખાસ માનવામાં આવે છે અને આજે મૂહુર્ત જોયા વિના પણ લોકો લગ્ન જેવા શુભકાર્યો કરતા હોય છે. હિન્દુધર્મમાં માતા સરસ્વતીને વિદ્યાની દેવી, કલા અને સંગીતની દેવી તરીકે…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે Trade War શરુ કરી! કેનેડા, મેક્સિકો અને ચીન પર આટલા ટકા Tariff ઝીંક્યો
વોશીંગ્ટન ડી સી: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લઇ રહ્યા છે, ખાસ કરીને આયાતો પર ટેરિફ લગાવવા બબાતે ‘ટ્રેડ વોર’ શરુ થવાનું શક્યતા છે. એવામાં, શનિવારે ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી યુએસમાં થતી આયાત પર…
- ડાંગ
વહેલી સવારે ડાંગના રસ્તાઓ પર લોહી રેડાયુંઃ બસ અકસ્માતમાં પાંચ પ્રવાસીના મોત
ડાંગઃ રવિવારની વહેલી સવારે જ ડાંગ જિલ્લાના માર્ગ પર અકસ્માતના સમાચાર આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર એક ખાનગી બસ પલટી મારી જતા પાંચ પ્રવાસીના મોત થયા છે જ્યારે અન્યોને ઈજા થઈ છે. ડાંગ જિલ્લાના પ્રવાસન માટે જાણીતા સાપુતારામાં આ ઘટના…
- રાશિફળ
આજનું રાશિફળ (01-02-25): વૃષભ, તુલા સહિત ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, જોઈ લો શું છે બાકીના રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આળસ છોડીને તમારા કામમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે. આજે તમે ખૂબ જ એક્ટિવ રહેશો. જો તમે કોઈ કામ પકડો છો, તો તમે તેને પૂર્ણ કર્યા પછી જ છોડશો. તમે રોકાણ સંબંધિત કેટલીક યોજનાઓ વિશે…
- મનોરંજન
પ્રિયંકા ચોપરાએ કરી ચોંકાવનારી વાત, એ ફિલ્મ નિર્દેશકની ગંદી માગણીને કારણે છોડી!
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં એક ઈન્ટરનેશનલ સમિટમાં તેની ફિલ્મી કારકિર્દીના શરૂઆતના દિવસોના ખરાબ અનુભવને કરતા ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ઈન્ડસ્ટ્રીની સૌથી ખરાબ બાબતનો અનુભવ શેર કરતા પીસીએ એક ફિલ્મને છોડવા માટે નિર્દેશકની અણછાજતી માગણીને જવાબદાર ગણાવી હતી. આ વાતથી…