- મહારાષ્ટ્ર
પુણે કાર અકસ્માત: દાદાએ ખરાબ સંગતથી દૂર રાખવાની ખાતરી
પુણે: કલ્યાણી નગર જંકશન ખાતે દારૂના નશામાં કાર હંકારીને મોટરસાઇકલ પર જઇ રહેલા બે જણને અડફેટમાં લેનારા ટીનેજરને ખરાબ સંગતથી દૂર રાખવાની તેના દાદાએ ખાતરી આપ્યા બાદ રૂ. 7,500ની શ્યોરિટી પર તેના જામીન મંજૂર કરાયા હતા.રિયલ એસ્ટેટ ડેવલપર વિશાલ અગ્રવાલના…
- આમચી મુંબઈ
પુણેમાં કાર અકસ્માત: ટીનેજરના પિતા, પબના બે કર્મચારીને 24 મે સુધીની પોલીસ કસ્ટડી
પુણે: મધ્ય પ્રદેશના વતની અને સોફ્ટવેર એન્જિનિયર અનિશ અવધિયા તથા અશ્ર્વિની કોસ્ટાને પોર્શે કાર હેઠળ કચડી નાખનારા ટીનેજરના પિતા વિશાલ અગ્રવાલ સહિત ત્રણ જણને બુધવારે સેશન્સ કોર્ટે 24 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.વિશાલ અગ્રવાલની સાથે બ્લેક ક્લબ પબના બે…
- નેશનલ
મમતા બેનરજી વોટ બેન્કની રાજનીતિ માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરી રહ્યા હોવાનો અમિત શાહનો આરોપ
કાંથિ (પશ્ચિમ બંગાળ): પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર વોટ બેન્કની રાજનીતિ માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા કરવાનો અને ઘૂસણખોરોને રાજ્યની ડેમોગ્રાફી બદલવાની મંજૂરી આપવાનું પાપ કરવાનો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આરોપ લગાવ્યો હતો.પૂર્વ મેદિનીપુર જિલ્લાના કાંથિ ખાતે…
- નેશનલ
ચારધામ યાત્રાઃ યમુનોત્રી ધામ પદયાત્રાના માર્ગ પર કલમ ૧૪૪ લાગુ, જાણો કેમ?
દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઇને એક મોટા સમાચાર આવ્યા છે. યમુનોત્રી ધામ પદયાત્રાના માર્ગ પર કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. ઉત્તરકાશી જિલ્લા વહીવટે યમુનોત્રીમાં ભીડ પર કાબૂ મેળવવા આ નિર્ણય લીધો છે.કલેક્ટરના આદેશ મુજબ જાનકી ચટ્ટીથી યમુનોત્રી સુધીના પદયાત્રાના…
- સ્પેશિયલ ફિચર્સ
200 વર્ષ બાદ બનશે આ દુર્લભ સંયોગ, ત્રણ રાશિના જાતકોને જલસા જ જલસા…
આવતીકાલે એટલે કે 23મી મેના દિસે બુદ્ધ પુર્ણિમા (Buddha Purnima)નો તહેવાર છે અને આ વખતની બુદ્ધિ પુર્ણિમા જરા ખાસ છે. આવતીકાલે 200 વર્ષ બાદ શનિનો દુર્લભ સંયોગ બની રહ્યો છે, જેને કારણે અમુક રાશિના જાતકોને ફાયદો થવા જઈ રહ્યો છે.…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં પાણીનું સંકટ તીવ્ર બન્યુંઃ 10,000 ગામને ટેન્કરનો આશરો
મુંબઈ: હાલની કાળઝરતી ગરમીમાં દરેક જગ્યાઓએ પાણીની તંગી શરૂ થઈ ગઈ છે. પાણીના સ્ત્રોત સંપૂર્ણપણે સુકાઈ ગયા હોવાથી અને નાના ડેમોમાં પાણીનો સંગ્રહ ઘટ્યો હોવાથી ૨૩ જિલ્લાના લગભગ ૧૦,૦૦૦ ગામડાને ૩,૫૦૦ ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. બીજી…
- નેશનલ
આજનું રાશિફળ (22-05-24): આજે GANESHJIની કૃપાથી આ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય, જાણો શું છે તમારી રાશિના હાલ…
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. નવી નોકરીની ઓફર મળી રહી છે. પરિવારના સાથ-સહકારથી સફળતાના પગથિયા ચઢશો. અધ્યાત્મિક કાર્યમાં રસ વધી રહ્યો છે. ઘરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. ઓફિસમાં કામના પડકાર વધી રહ્યો છે.…
- આમચી મુંબઈ
બારમાની આ વિદ્યાર્થીનીએ મેળવ્યા 100 ટકા માર્ક્સ! 600માંથી 600 મેળવનારી એકમાત્ર વિદ્યાર્થીની બની મહારાષ્ટ્રની આ છોકરી…
મુંબઈ: મંગળવારે મહારાષ્ટ્ર બૉર્ડ દ્વારા બારમા ધોરણની પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું તેમાં છત્રપતિ સંભાજીનગરની એક વિદ્યાર્થીનીએ 100 ટકા મેળવીને કમાલ કરી હતી. તનીષા બોરમણીકર નામની વિદ્યાર્થીનીએ બારમા ધોરણની મહારાષ્ટ્ર બૉર્ડની પરિક્ષામાં 600માંથી 600 માકર્સ મેળવ્યા હતા. આ વર્ષે 600માંથી…
- નેશનલ
દિલ્હી લીકર પોલિસી કેસમાં મનીષ સિસોદિયાને ઝટકો, કોર્ટે જામીન ફગાવ્યા
નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલિસી કેસમાં દિલ્હીના પૂર્વ પ્રધાન મનીષ સિસોદિયાના જામીન આજે પણ કોર્ટે ફગાવ્યા છે. દિલ્હી હાઈ કોર્ટે કહ્યું કે મનીષ સિસોદિયા બે મોબાઈલ ફોન રજૂ કરી શક્યા નથી અને જામીન આપવામાં આવ્યા તો તેમની સામેના પુરાવા સાથે…
- IPL 2024
IPL-24 PLAY-OFF : હૈદરાબાદે (SRH) ટૉસ જીતીને બૅટિંગ લીધી, ફરી તોતિંગ સ્કોરની તલાશમાં
અમદાવાદ: અહીં મોટેરામાં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઇપીએલની 17મી સીઝનની પ્રથમ પ્લે-ઑફ (ક્વૉલિફાયર-વન) છે અને એમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની આ મૅચમાં નવો તોતિંગ સ્કોર કે નવા વિક્રમો…