- ઇન્ટરનેશનલ
ભારતની લોકસભા ચૂંટણીના પરિણામ પર પાકિસ્તાન ખેડૂતોની નજર, જાણો શું છે કારણ
ઇસ્લામાબાદ: ભારતમાં લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election) માટે 7મા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જુનના રોજ થવાનું છે, 4થી જુનના રોજ પરિણામ (Election Result) આવતાની સાથે જ કોની સરકાર બનશેએ ચિત્ર સ્પષ્ટ થઇ જશે. આ ચૂંટણીના પરિણામો પર ભારત ઉપરાંત…
- સ્પોર્ટસ
IPL 2024 Final મૅથ્યૂ હેડનના મતે આ છે “બૉલ ઑફ ધ આઇપીએલ
ચેન્નઈ: આઇપીએલની 17મી સીઝન રવિવારે હૈદરાબાદના બિગ-હિટર્સના ફ્લૉપ શો સાથે પૂરી થઈ. જે ટીમે 277 રન અને પછી 287 રનનો આઇપીએલનો ટીમ-સ્કોરનો વિક્રમ રચ્યો એ જ ટીમે ફાઇનલમાં 113 રનના લોએસ્ટ સ્કોર સાથે કરોડો ચાહકોને નારાજ કર્યા. કોલકાતાની ટીમે ચૅમ્પિયનપદ…
- નેશનલ
યુપી કોર્ટ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિના કેસની સુનાવણી ૭ જૂને કરશે
સુલતાનપુરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ તેમની કથિત વાંધાજનક ટિપ્પણી મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ૨૦૧૮ના માનહાનિ કેસમાં અહીંની એક સાંસદ-ધારાસભ્ય કોર્ટે ૭ જૂને સુનાવણી નક્કી કરી છે.રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ ભાજપના નેતા વિજય મિશ્રાએ કરી હતી.…
- આમચી મુંબઈ
સેલોં એક્ઝિક્યુટિવ કીર્તિ વ્યાસની હત્યાના કેસમાં બંને સહકર્મી દોષી
મુંબઈ: 2018માં સેલોં એક્ઝિક્યુટિવ કીર્તિ વ્યાસની થયેલી હત્યાના કેસમાં તેના બે સહકર્મીને સેશન્સ કોર્ટે સોમવારે દોષી ઠેરવ્યા હતા.ગ્રાન્ટ રોડ વિસ્તારમાં રહેતી અને હાઇ-એન્ડ સેલોં ચેઇનમાં ફાઇનાન્સ મેનેજર તરીકે કામ કરતી કીર્તિ રાજેન્દ્ર વ્યાસ (28) માર્ચ, 2018માં અચાનક ગુમ થઇ હતી…
- મહારાષ્ટ્ર
પુણેમાં કાર અકસ્માત: ડોક્ટરની ધરપકડ બાદ તેમને મદદ કરનારો કર્મચારી પણ પકડાયો
પુણે: પુણેના કલ્યાણી નગર જંકશન પર મળસકે બે નિર્દોષને પોર્શે કારની અડફેટમાં લઇને તેમના મોત નીપજાવવાના કેસમાં વધુ એક મોટો વળાંક આવ્યો છે. અકસ્માતમાં સંડોવાયેલા 17 વર્ષના સગીરના લોહીમાં દારૂનાં લક્ષણ ન જણાય એ માટે સસૂન જનરલ હોસ્પિટના બે ડોક્ટરોએ…
- નેશનલ
ટેકનોલોજીની મદદથી નવા ક્રિમિનલ કાયદા ફક્ત ત્રણ વર્ષમાં ન્યાય આપશે: અમિત શાહ
નવી દિલ્હી: પહેલી જુલાઈથી અમલમાં આવી રહેલા નવા ક્રિમિનલ કાયદાઓમાં ટેકનોલોજી ચાવીરૂપ ભૂમિકા ભજવશે, સમન્સ એસએમએસ દ્વારા મોકલવામાં આવશે, 90 ટકા સાક્ષી વીડિયો કોલ દ્વારા નોંધવામાં આવશે અને કોર્ટ એફઆઈઆર નોંધાયાના ત્રણ વર્ષની અંદર પોતાનો ચુકાદો આપી દેશે, એમ કેન્દ્રીય…
- નેશનલ
મોદી છે ત્યાં સુધી ધર્મને આધારે આરક્ષણ નહીં: નડ્ડા
વારાણસી (ઉત્તર પ્રદેશ): જ્યાં સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સત્તામાં છે ત્યાં સુધી ધર્મને આધારે આરક્ષણ અમલમાં મૂકવા દેવામાં આવશે નહીં, એમ ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ સોમવારે કહ્યું હતું.વિપક્ષી ગઠબંધન ધર્મને આધારે આરક્ષણ આપવાની વાત કરી રહ્યા…
- ઇન્ટરનેશનલ
Papua New Guinea Landsliding: 2,000થી વધુ લોકો દટાયા, સરકારે કરી આ અપીલ
મેલબોર્નઃ પાપુઆ ન્યૂ ગીનીમાં ભૂસ્ખલન (Papua New Guinea landsliding)ના કારણે 2,000થી વધુ લોકો માટીમાં દટાઈ ગયા છે. સરકાર તરફથી આ માહિતી આપવામાં આવી હતી. સરકારે આપત્તિનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય મદદ માંગી હતી.ઘટનાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સતત વધી…
- મહારાષ્ટ્ર
પોર્શે કારનું તેમના પ્રતિનિધિઓએ ટેક્નિકલ ઇન્સ્પેક્શન કર્યું
પુણે: પુણેમાં બે નિર્દોષને અડફેટે લેનારી પોર્શે કારનું ટેક્નિકલ ઇન્સ્પેક્શન કરવા માટે તેમના પ્રતિનિધિઓની ટીમ સોમવારે યેરવડા પોલીસ સ્ટેશને પહોંચી હતી.ટીનેજરે ઇલેક્ટ્રિક લકઝરી સ્પોટર્સ સેડાન પોર્શે ટાયકેન ચલાવીને મોટરસાઇકલને અડફેટમાં લેતાં અનિશ અવધિયા અને અશ્ર્વિની કોસ્ટાનાં મોત થયાં હતાં.અકસ્માત બાદ…
- મહારાષ્ટ્ર
પુણેમાં કાર અકસ્માત: કોર્ટે અપહરણના કેસમાં ટીનેજરના પિતાની કસ્ટડી લેવાની પોલીસને મંજૂરી આપી
પુણે: પુણેમાં મળસકે બે સોફ્ટવેર એન્જિનિયરને પોર્શે કાર નીચે કચડનારા 17 વર્ષના ટીનેજરના પિતા વિશાલ અગ્રવાલની તેના ડ્રાઇવરનું અપહરણ કરવા અને તેને ગોંધી રાખવાના કેસમાં કસ્ટડી લેવાની કોર્ટે સોમવારે પોલીસને મંજૂરી આપી હતી.જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં રિયલ એસ્ટેટ…