- આમચી મુંબઈ
યુએઈથી દાણચોરીથી લવાયેલી 189 ટન,સોપારી જપ્ત: ઘાટકોપરના વેપારીની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતમાં યુએઈથી દાણચોરીથી લાવવામાં આવેલી કરોડો રૂપિયાની 189.6 મેટ્રિક ટન સોપારી જપ્તિના કેસમાં ઘાટકોપરના કચ્છી વેપારીની ધરપકડ કરવામાં આવી હતી. સોપારી પરની 11.63 કરોડ રૂપિયાની ડ્યૂટી ભરવાનું ટાળવા માટે આરોપીઓ દ્વારા ક્ધસાઈન્મેન્ટમાં 9.65 કરોડ રૂપિયાનો ડામર હોવાનું…
- આમચી મુંબઈ
મનોજ જરાંગેએ બેમુદત ઉપવાસ ફરી શરૂ કર્યા
મુંબઈ: મરાઠા આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગે પાટીલએ શનિવાર 8 જૂનથી ફરી મહારાષ્ટ્રના જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ગામમાં બે મુદત ઉપવાસનો પ્રારંભ કર્યો છે. લોકસભા ચૂંટણી આચારસંહિતાના કારણે ઉપવાસ શરૂ કરવાની તારીખ 4 જૂનથી બદલી 8 જૂન કરવામાં આવી હતી. એ…
- નેશનલ
હોર્ડિંગ પડવા જેવી દુર્ઘટના અંગે સાવચેતી રાખવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
નવી દિલ્હી: મુંબઈ શહેરમાં હોર્ડિંગ પડવા જેવી દુર્ઘટના ફરી ન બને એવી સાવચેતી રાખવા સુપ્રીમ કોર્ટે શુક્રવારે રેલવે અને મુંબઈ મહાનગરપાલિકાને જણાવ્યું હતું. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1988ની કેટલીક જોગવાઈ લાગુ કરવાની ક્ષમતા અંગે પાલિકા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની…
- આમચી મુંબઈ
‘નીટ’ના પરિણામમાં રાજ્યના વિદ્યાર્થીઓ સાથે અન્યાય,મહારાષ્ટ્ર સરકારનો આક્ષેપ: પરીક્ષા રદ કરવાની માંગણી
મુંબઈ: નેશનલ એલિજિબિલિટી અને એન્ટ્રેન્સ ટેસ્ટ (નીટ)ના પરિણામમાં રાજ્યના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે એવો આક્ષેપ કરી મહારાષ્ટ્ર સરકારે ગયા મહિને આયોજિત ‘નીટ’ પરીક્ષા તાત્કાલિક ધોરણે રદ કરવાની માંગણી કરી છે. પાંચમી મેના દિવસે 571 શહેરના 4750 કેન્દ્રો પર આયોજિત…
- આપણું ગુજરાત
દ્વારકાના રૂપેણ બંદરથી ઝડપાયું 16.65 કરોડનું બિનવારસી ચરસ
દ્વારકા : રાજ્યમાં નશાકારક પદાર્થોની હેરાફેરીનો વેપલો જામ્યો છે, ગુજરાતમાં આવી ઘટનાઓ જાણે સામાન્ય બનતી જતી હોય તેમ ગતરાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદર અને વરવાળા નજીકના દરિયાકાંઠેથી ચરસના 30 પેકેટનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જપ્ત થયેલ જથ્થાનું…
- મનોરંજન
Kangana Ranautના ‘Thappad’કાંડઃ ઘટનાની બીજી બાજુ રજૂ કરતાં બોલીવૂડના આ Khanએ કર્યા સવાલો…
એક્ટ્રેસ અને સાંસદ કંગના રનૌત (Bollywood Actress And MP Kangana Ranaut) સાથે ચંદીગઢ એરપોર્ટ પર બનેલી ઘટનાની અત્યારે ખૂબ જ ચર્ચા થઈ રહી છે. બોલીવૂડ સેલેબ્સ પણ કંગનાના સપોર્ટમાં આવીને પોસ્ટ કરી રહ્યા છે પણ આ જ દિવસે એ સમયે…
- T20 World Cup 2024
T20 World Cup: ભારત-પાકિસ્તાન મુકાબલા પહેલાં કરોડો ક્રિકેટપ્રેમીઓ માટે બૅડ ન્યૂઝ!
ન્યૂ યૉર્ક: ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે સરેરાશ એકથી દોઢ વર્ષમાં કોઈ આઇસીસી ઇવેન્ટમાં મુકાબલો થતો હોય છે અને એ માટે લોકો સ્ટેડિયમમાં જઈને મૅચ માણવા કે ટીવી પર પરિવારજનો, મિત્રો સાથે બેસીને મોજ માણવાની દિવસો પહેલાં તૈયારી કરી…
- મનોરંજન
બોલો, Matheranની રાણી આજથી ચાર મહિનાના વેકેશન પર…
મુંબઈ: નેરળ-માથેરાન પ્રવાસ કરનારાઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પર્યટકોની લાડકી મિની ટ્રેન શનિવારથી બંધ કરી દેવામાં આવી છે. મિની ટ્રેન ૪ મહિના માટે મોન્સૂનની રજા પર જવાની છે. મોન્સૂનમાં સાવચેતીનાં પગલાં રૂપે રેલવે પ્રશાસન દ્વારા આ ટ્રેન…
- મનોરંજન
Qutub Minar કરતાં પણ ઊંચું છે Mukesh Ambaniનું ઘર Antilia? હકીકત જાણીને ચોંકી ઉઠશો..
મુકેશ અંબાણી– નીતા અંબાણી (Mukesh Ambani- Nita Ambani) અને આખો અંબાણી પરિવાર (Ambani Family) સતત કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહે છે. સામેપક્ષે લોકોને પણ એમની લાઈફસ્ટાઈલ વિશે સતત જાણવા માટે ઉત્સુક હોય છે. આજે આપણે અહીં વાત કરીશું અંબાણી પરિવાર…
- નેશનલ
‘Thappad’કાંડમાં ચોંકાવનારો ખુલાસો, CISF અધિકારીએ કહ્યું લાફો મારનાર…
ચંડીગઢઃ ચંડીગઢ એરપોર્ટ પર એક્ટ્રેસ અને નવી નવી સાંસદ ચૂંટાઈ આવનાર કંગના રનૌત (Bollywood Actress Kangana Ranaut)ને એરપોર્ટ પર તહેનાત સીઆઈએસએફની મહિલા ગાર્ડ કુલવિંદર કૌરે લાફો મારી દીધો હતો. હવે આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે અને સીઆઈએસએફના વરિષ્ઠ…