- મનોરંજન
Sonakshi Sinha-Zaheer Iqbalના લગ્નમાં હાજરી નહીં આપે બંનેને મળાવનાર આ ખાસ વ્યક્તિ?
અત્યારે બોલીવૂડમાં દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakshi Sinha) અને ઝાહિર ઈકબાલના લગ્નની ચર્ચા ચાલી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે 23મી જૂનના સોનાક્ષી અને ઝાહિર લગ્નબંધનમાં બંધાઈ જશે. કપલના વેડિંગ કાર્ડ અને ગેસ્ટ લિસ્ટને પણ જાત જાતની ચર્ચા…
- આપણું ગુજરાત
અરેરાટીઃ સુરતમા બે વર્ષનો બાળક સાતમાં માળેથી નીચે પટકાતા મોત
સુરતઃ શહેરના પાલ વિસ્તારમાં સાતમાં માળેથી બે વર્ષનો બાળક નીચે પટકાયો હતો. બાળકને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. વ્હાલસોયા બાળકનું મોત થતા સ્વાભાવિક રીતે પરિવાર શોકમાં ગરકાવ થઇ…
- નેશનલ
Kathua terror attack: એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ ઠાર, 1 CRPF જવાન શહીદ
કઠુઆ: જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં મંગળવારે સાંજે શરુ થયેલા એન્કાઉન્ટર(Kathua Encounter)માં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, મળતી માહિતી મુજબ આતંકવાદીઓ સામેની કાર્યવાહી દરમિયાન સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF) એક જવાન પણ શહીદ થયો છે. અહેવાલ મુજબ CRPF જવાન કબીર…
- આપણું ગુજરાત
પાલનપુર-અમદાવાદ હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં ચારના મોત
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લામાં પાલનપુર–અમદાવાદ હાઇવે ઉપર ભરકાવાડાના પાટિયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાળકી અને મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે જ્યારે…
- આમચી મુંબઈ
હાંસિયામાં ધકેલાઈ ગયેલી મહારાષ્ટ્ર કૉંગ્રેસ બની જશે મુખ્ય પ્રધાનપદની દાવેદાર
મુંબઈઃ Loksabha election resultsએ મહારાષ્ટ્રમાં બે પક્ષને સરપ્રાઈઝ મળી છે. એક તો ભાજપ જેનો વધુ પડતો આત્મવિશ્વાસ તેને જ ભારે પડ્યો જ્યારે બીજો પક્ષ કૉંગ્રેસ જેણે સૌને ચોંકાવી દીધા. મહાવિકાસ આઘાડીમાં કૉંગ્રેસને ત્રીજા સ્થાને માનવામાં આવતી હતી. 48માંથી દેશની સૌથી…
- નેશનલ
ચોથી વખત આંધ્રપ્રદેશના CM બન્યા ચંદ્રાબાબુ, પવન કલ્યાણ D.CM
તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા એન ચંદ્રબાબુ નાયડુએ આજે આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. ટીડીપીએ ભાજપ અને પવન કલ્યાણની જનસેના પાર્ટી સાથે ગઠબંધન કરીને વિધાનસભા ચૂંટણી લડી હતી અને પ્રચંડ બહુમતીથી જીત મેળવી હતી.આંધ્રના સીએમ તરીકે નાયડુનો…
- આપણું ગુજરાત
ભ્રષ્ટાચાર નાબૂદ કેમ થાય? ગુજરાતમાં 24 કલાકમાં પાંચ લાંચિયા અધિકારી પકડાયા
અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો માત્ર કાગળ પર જ હોય તેમ છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં એક સાથે ત્રણ-ત્રણ રેડ કરીને લાંચિયા અધિકારીઓને ઝડપી લીધા છે. જેમાં સુરતના ખાણખનીજ વિભાગમાં મદદનીશ નિયામક અને મળતિયા લાંચ લેતા ઝડપા છે જયારે સુરત…