- સ્પોર્ટસ
ધોની વિશે પુછાયું તો રોહિતે બતાવી દરિયાદિલી…
બ્રિજટાઉન: જેમ 2007ના ટી-20 વર્લ્ડ કપના ચૅમ્પિયનપદને વર્ષોથી યાદ રાખવામાં આવ્યું છે એમ હવે 2024ના વિજેતાપદની યાદ પણ ક્રિકેટપ્રેમીઓના સ્મૃતિપટ પરથી ક્યારેય નહીં જાય. શનિવારે રોહિત શર્માના સુકાનમાં ભારતે રોમાંચક ફાઇનલમાં વિજય મેળવ્યો ત્યાર બાદ એમએસ ધોનીએ તો રોહિત અને…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ રાજકારણ છોડી એક્ટિંગમાં હાથ અજમાવ્યો?
બે વર્ષ પહેલાં રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ ધર્મવીર…મુકામ પોસ્ટ થાણે બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી અને હવે ફરી એક વખત ધર્મવીર દર્શકોની મુલાકાતે આવી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે ઓગસ્ટ મહિનામાં ફિલ્મનો બીજો ભાગ રિલીઝ થવા જઈ…
- મહારાષ્ટ્ર
બીડમાં ગામના સરપંચની હત્યા: શરદ પવાર જૂથના નેતા, ચાર સાથીદાર વિરુદ્ધ ગુનો
છત્રપતિ સંભાજીનગર: બીડ જિલ્લામાં ગામના સરપંચ પર ગોળીબાર કર્યા બાદ દાતરડાથી હુમલો કરીને તેની હત્યા કરવા બદલ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એસપી)ના નેતા શશિકાંત ઉર્ફે બબન ગિટ્ટે અને તેના ચાર સાથીદાર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.પોલીસના જણાવ્યા અનુસાર પાર્લી તહેસીલના બેંક કોલોની…
- મહારાષ્ટ્ર
બાઈકની ટક્કરથી રિક્ષા ઊંધી વળી જતાં વિદ્યાર્થિનીનું મૃત્યુ: છ જખમી
પાલઘર: પાલઘર જિલ્લાના દહાણુ-જવ્હાર રોડ પર બાઈકની ટક્કરથી રિક્ષા ઊંધી વળી જતાં 14 વર્ષની શાળાની વિદ્યાર્થિનીએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે છ જણ ઘવાયા હતા.કાસા પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની સવારે ચારોટી ગામ નજીક બની હતી. રિક્ષા રસ્તીની વચ્ચે ઊભી હતી…
- આમચી મુંબઈ
અપહરણ અને લૂંટના કેસમાં ત્રણ આરોપીનો નિર્દોષ છુટકારો
થાણે: અપહરણ અને લૂંટના 2010ના કેસમાં થાણે સેશન્સ કોર્ટે શંકાનો લાભ આપી ત્રણ આરોપીને નિર્દોષ છોડ્યા હતા.એડિશનલ સેશન્સ જજ એ. એન. સિરસિકરે ગયા મહિને આપેલા ચુકાદામાં નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષ 43થી 47 વય જૂથના ત્રણેય આરોપી સામેના આરોપ પુરવાર…
- મનોરંજન
Malaika Arora પ્રેમની શોધમાં? પોસ્ટ જઈને ફેન્સે આપ્યું આવું રિએક્શન…
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા હંમેશા પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવતી હોય છે અને હમણાં છેલ્લાં કેટલાક સમયથી તો મલાઈકા અરોરા તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથેના બ્રેકઅપને કારણે ચર્ચામાં છે. પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો છેલ્લાં કેટલાય સમયથી મલાઈકા ફિલ્મો…
- સ્પોર્ટસ
ટી-20નો નવો કૅપ્ટન કોણ? નવા હેડ-કોચ કોણ?: જય શાહે આપી દીધા મોટા નિવેદન
નવી દિલ્હી: ભારતે શનિવારે ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધા પછી કૅપ્ટન રોહિત શર્મા તથા ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલીએ તેમ જ ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું એને પગલે હવે ભારતની ટી-20 ટીમમાં ખાલી પડેલી આ ત્રણ જગ્યા…
- નેશનલ
Maharashtra Govt. મુંબઈમાં હોર્ડિંગ લગાવવા નવી નીતિ અમલમાં મૂકશે
મુંબઈઃ 17 જણનો ભોગ લેનારી ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના બાદ ભારે ઊહાપોહ મચ્યો હતો અને સરકારે આ ઘટનાની ગંભીર નોંધ લઇને દોષીઓ પર કાર્યવાહી કરવાની સાથે ગેરકાયદે હોર્ડિંગ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જોકે, હવે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં હોર્ડિંગ…
- આમચી મુંબઈ
વિજય ટીમ ઈન્ડિયાનો, અભિનંદન ઠરાવ ભાજપના વિધાનસભ્યનો: વિપક્ષની ધમાલ અને વોકઆઉટ
મુંબઈ: ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમની જીત પર બીસીસીઆઈના ખજાનચી અને ભાજપના વિધાનસભ્યને અભિનંદન આપતો ઠરાવ ભાજપના વિધાન પરિષદના સભ્ય દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા બાદ સોમવારે વિપક્ષી પાર્ટીઓના વિધાનસભ્યોએ મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વોકઆઉટ કર્યો હતો.વિપક્ષી નેતાઓએ દાવો કર્યો કે…
- નેશનલ
PoK જેલમાંથી 19 કેદીઓ ભાગી ગયા, પોલીસ ગોળીબારમાં 1નું થયું મોત
PoK (પાકિસ્તાના કબજા હેઠળનું કાશ્મીર) ના રાવલકોટમાંથી જેલ તોડવાની ઘટના સામે આવી છે. PoKની જેલમાંથી 19 કેદીઓ ભાગી ગયા હોવાની માહિતી મળી રહી છે. એમ પણ જાણવા મળ્યું છે કે પોલીસ ગોળીબારમાં એક કેદીનું મોત થયું હતું. આ 19 કેદીમાંથી…