- નેશનલ
શિક્ષક વઢ્યા તો સગીરે કરી નાખી તેમની હત્યા
એક સમય હતો જ્યારે કહેવાતું હતું કે સોટી વાગે સમ સમ.. વિદ્યા આવે ઝમ ઝમ. અલબત આ રૂઢિપ્રયોગ તો હવે પુસ્તકોમાં જ રહી ગયો છે. આજકાલ તો મારવાનું તો દૂર, શાળાના બાળકોને વઢી પણ શકાતું નથી. આવી જ એક ઘટના…
- આમચી મુંબઈ
પાણીના નવા સ્ત્રોત શોધવા માટે ભૂગર્ભ જળ સર્વેક્ષણ: ગુલાબરાવ પાટીલ
મુંબઈ: જલગાંવ જિલ્લામાં જલજીવન મિશન હેઠળ જે યોજનાઓ અમલમાં નથી આવી તે યોજનાઓ તાત્કાલિક શરૂ કરવી અને જે કોન્ટ્રાક્ટરોએ કામ લીધા પછી સમયસર કામ પૂર્ણ કર્યું નથી, તે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરીને તેની પાસેથી ત્રણ ‘સી’ મુજબ વસૂલાત કરવી. વીજ…
- આમચી મુંબઈ
Monsoon Session: 2022ની તુલનામાં 2023માં રોડ અકસ્માતમાં 34 ટકાનો વધારો
મુંબઈઃ મહરાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આજે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યો હતો. અજિત પવાર દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેના અહેવાલ મુજબ મુંબઈમાં ૨૦૨૨ની સરખામણીમાં ૨૦૨૩માં માર્ગ અકસ્માતમાં ૩૪ ટકા અને મૃત્યુઆંકમાં ૪ ટકાનો વધારો થયો છે. મહારાષ્ટ્રમાં…
- સ્પોર્ટસ
વર્લ્ડ ચૅમ્પિયનો સાથે પીએમ નરેન્દ્ર મોદીની ‘કપ પે ચર્ચા’
નવી દિલ્હી: અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20 વર્લ્ડ કપ સફળતાપૂર્વક પાર પડ્યો, ટીમ ઇન્ડિયાએ એની પ્રતિષ્ઠિત ટ્રોફી પર પોતાનું નામ અંકિત કર્યું, રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમે અપરાજિત રહીને ઐતિહાસિક ટ્રોફી મેળવી, ભારત 17 વર્ષે ફરી ટી-20નો તાજ જીત્યું, 140…
- નેશનલ
છત્તીસગઢમાં બન્યો વિચિત્ર બનાવઃ કૂવામાંથી વ્યક્તિને બહાર કાઢવા જતા નવનાં મોત
જાંજગીર-ચંપાઃ છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લાના એક ગામમાં કૂવામાં ઝેરી ગેસના કારણે નવ લોકોના મોત થયાં હતાં. એક રિપોર્ટ અનુસાર, એક વ્યક્તિ કૂવામાં પડેલા લાકડાને બહાર કાઢવા માટે કૂવામાં ઉતર્યો હતો.કૂવામાંથી નીકળતા ઝેરી ગેસને કારણે તેનું મોત થયું હતું. તેને બચાવવા માટે…
- આપણું ગુજરાત
Gujarat સરકારે વધુ ત્રણ અધિકારીઓને ફરજિયાત સેવા નિવૃત કર્યા
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે ભ્રષ્ટ અધિકારીઓને મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે આજે સરકારે વધુ ત્રણ અધિકારીઓને ફરજિયાત સેવા નિવૃત કર્યા છે. જેમાં રાજ્ય સરકારના નાણાં વિભાગ અંતર્ગતના નાયબ રાજ્ય વેરા કમિશનર વર્ગ 1 ના બે…
- સ્પોર્ટસ
Virat Kohli-Hardik Pandyaએ ગાયું Vande Mataram… A R Raheman એ કરી આ ખાસ પોસ્ટ…
29મી જૂન બાદ ચોથી જુલાઈનો દિવસ પણ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરથી અંકિત થઈ ગયો છે. સાત રનથી ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાએ પરાજિત કરીને ટી20 વર્લ્ડકપ-2024 (T20 Worldcup-2024 Trophy)ની ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. 17 વર્ષનો રેકોર્ડ બ્રેક કરીને ગઈકાલે…
- આમચી મુંબઈ
ભિવંડીમાં બળાત્કાર બાદ નવ વર્ષની બાળકીની હત્યા: નરાધમ પકડાયો
થાણે: ભિવંડીમાં નવ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરવા બદલ પોલીસે 42 વર્ષના નરાધમની ધરપકડ કરી હતી.આરોપીની ઓળખ અભય યાદવ (42) તરીકે થઇ હોઇ તે ભિવંડીમાં શાંતિનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગોવિંદ નગરનો રહેવાસી છે. આરોપીએ ગુરુવારે…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેએ રોહિત શર્મા ભારતીય ટીમના અન્ય 3 સભ્યોનું સન્માન કર્યું
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે દક્ષિણ મુંબઈમાં આવેલા તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો પર ભારતની ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યોનું સન્માન કર્યું હતું. વર્ષા બંગલોમાં આયોજિત એક કાર્યક્રમમાં શિંદેએ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિશ્ર્વકપ વિજેતા ટીમના…