- રાશિફળ
આગામી ત્રણ દિવસમાં બનશે વિવિધ યોગો, આ રાશિના જાતકોનો Golden Period થશે શરૂ…
ફેબ્રુઆરી મહિનાનું બીજું અઠવાડિયું શરૂ થવા જઈ રહ્યું છે અને આ મહિનો પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેશે. એમાં પણ આજથી લઈને આગામી ત્રણ દિવસ સુધી એટલે કે 9મી ફેબ્રુઆરી સુધી દુર્લભ ખગોળીય ઘટનાઓ બની રહી છે.આજે એટલે કે…
- સ્પોર્ટસ
કાવ્યાની કંપનીએ આઇપીએલની ટીમ 85 કરોડ રૂપિયામાં ખરીદેલી, હવે ઇંગ્લૅન્ડની ટીમ 1,094 કરોડ રૂપિયામાં ખરીદી
હૈદરાબાદ/લંડનઃ 2024ની આઇપીએલમાં બૅટિંગમાં ધમાલ મચાવનાર સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની માલિકી ધરાવતી કાવ્યા મારને ક્રિકેટજગતમાં મોટી ખરીદી કરીને સનસનાટી મચાવી દીધી છે. તેની માલિકીના સન ગ્રૂપે ઇંગ્લૅન્ડની ધ હન્ડ્રેડ' નામની 100-100 બૉલના ફૉર્મેટમાં રમાતી લીગ ટૂર્નામેન્ટની નૉર્ધર્ન સુપરચાર્જર્સ નામની ટીમ 1,094…
- નેશનલ
પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા વગર મહિલા બીજા પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે છે? સુપ્રીમ કોર્ટે આપ્યો આવો આદેશ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મહિલાના ભરણપોષણ અંગે મહત્વનો ચુકાદો (Supreme court maintenance of women) આપ્યો છે. એક કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહિલા છૂટાછેડા લીધા વિના પતિથી અલગ રહેતી હોય અને બીજા પુરુષ સાથે લગ્ન કર્યા હોય, તો બીજા…
- સ્પોર્ટસ
વિરાટને જાન્યુઆરીમાં ગરદનમાં દુખાવો અને ફેબ્રુઆરીમાં ઘૂંટણમાં ઈજા…
નાગપુર: બૅટિંગ-લેજન્ડ વિરાટ કોહલી ઇંગ્લૅન્ડ સામે શરૂ થયેલી સિરીઝની પ્રથમ વન-ડેમાં નથી રમી રહ્યો એનું કારણ એ છે કે તેને ગોઠણમાં ઈજા થઈ છે.જાન્યુઆરી વિરાટને ગરદનમાં દુખાવો હોવાથી તે રણજી ટ્રોફીની સૌરાષ્ટ્ર સામેની મૅચમાં નહોતો રમ્યો. ત્યાર બાદ તે રેલ્વે…
- મનોરંજન
Loveyapa: સેલિબ્રિટી વખાણ કરી રહ્યા છે આમિરના દીકરા અને શ્રીદેવીની દીકરીના
આમિર ખાનના દીકરા જુનૈદ ખાન અને શ્રીદેવીની દીકરી ખુશી કપૂરની ફિલ્મ લવયાપા આવતીકાલે થિયેટરોમાં આવશે અને લોકોને ગમશે કે નહીં તે તો હવે ખબર પડશે, પરંતુ સેલિબ્રિટીસ તેના ભરપૂર વખાણ કરી રહ્યા છે. આમિર ખાને દીકરાની ફિલ્મનો સેલિબ્રિટી સ્પેશિયલ શૉ…
- રાશિફળ
આજનું રાશિફળ (06-02-25): આ પાંચ રાશિને કરિયરમાં મળશે આજે જોરદાર સફળતા, ઘરમાં આવશે ખુશહાલી…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતાજનક રહેવાનો છે. આજે તમે સંતાનના અભ્યાસને લઈને થોડા ચિંતિત રહેશો, તાણમાં રહેશો. પરંતુ તમારે તમારા વર્તનમાં સંયમ રાખવો જોઈએ. તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પર પણ સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. એક જ સમયે…
- મહારાષ્ટ્ર
મરાઠવાડામાં દુકાળ ભૂતકાળ બની જશે: ફડણવીસ
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યું હતું કે રાજ્યની બધી જ લિફ્ટ ઈરિગેશન યોજનાઓને સૌર ઊર્જા પર ચલાવવામાં આવશે જેથી કરીને ખેડૂતોને અખંડિત વીજ પુરવઠો મળી શકે અને ઉમેર્યું હતું કે મરાઠવાડા વિસ્તારમાં દુકાળ એ ભૂતકાળ બની…