- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ : જર-જમીન-જોરુ કજિયાના છોરુ: સંપત્તિના અધિકારનું ચક્કર કઈ રીતે ચાલુ થયું?
-રાજ ગોસ્વામી હૈદરાબાદમાં એક દિલધડક ઘટના બની. અહીં એક પૌત્રએ સંપત્તિને લઈને એના ઉદ્યોગપતિ દાદાની નિર્દયતાથી હત્યા કરી નાખી. ‘વેલજન…
- ઉત્સવ
આકાશ મારી પાંખમાં : વિદેશી ટૅક્સીડ્રાઇવર
-કલ્પના દવે હંસાબેન મહેતા અને રમણિકભાઈએ પ્રથમ વાર વિમાનમાં પ્રવાસ કર્યો, અને પહેલી જ વાર 12 દિવસની યુ.એસ.એ. ટૂર માણી.…
- રાશિફળ
આજનું રાશિફળ (02-03-25): આજે શુભ યોગને કારણે ચમકી ઉઠશે પાંચ રાશિના જાતકોનું ભાગ્ય, થશે લાભ જ લાભ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ધાર્મિક કાર્યમાં ખ્યાતિ મેળવવાનો રહેશે. કોઈ મિત્રની તબિયત બગડવાને કારણે થોડી ભાગદોડ કરવી પડી…
- નેશનલ
JNU વિદ્યાર્થી સંઘની પૂર્વ નેતા શેહલા રશીદને કોર્ટની મોટી રાહત, રાજદ્રોહ કેસ પરત ખેંચાશે
નવી દિલ્હી: દિલ્હીમાં વર્ષ 2019માં સેના વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ રાજદ્રોહના કેસનો સામનો કરી રહેલા શેહલા રશીદ શોરાને કોર્ટે રાહત…
- મહારાષ્ટ્ર
હું ઓટો ચલાવતો હતો, અઢી વર્ષ પહેલા મેં મર્સિડીઝને ઓવરટેક કરી હતી, એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મર્સિડીઝના બદલામાં શિવસેનામાં હોદ્દા આપવાના ઉદ્ધવ ઠાકરે પરના આરોપોને લઈને મહારાષ્ટ્રમાં ચાલી રહેલો વિવાદ સમાપ્ત થવાનું નામ…
- મહારાષ્ટ્ર
પુણેમાં બસમાં બળાત્કારની ઘટના બાદ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓને છોડવામાં નહીં આવે: અજિત પવાર
પુણે: પુણેમાં રાજ્ય પરિવહનની બસમાં એક મહિલા પર કથિત બળાત્કારના બનાવ બાદ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની…
- આપણું ગુજરાત
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં બિલાડીમાં જોવા મળ્યો બર્ડ ફ્લૂ, તંત્રમાં દોડધામ
ભોપાલઃ ગુજરાતને અડીને આવેલા મધ્ય પ્રદેશમાં બર્ડ ફેલૂના ચાર કેસ સામે આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. છિંદવાડામાં 3 પાલતું…
- મહારાષ્ટ્ર
બાળ ઠાકરેની વિચારધારાને તરછોડવાના તેમના પાપને ધોવા કૂંભ સ્નાન કર્યું: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે કહ્યું હતું કે શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેની વિચારધારાને તરછોડી દેવાનું…