- આપણું ગુજરાત
અમદાવાદના જ્વેલરી શોપમાં ધોળા દિવસે લૂંટ, દુકાનદારે પહેલો ચેન પણ લુંટી ગયા
અમદાવાદ: શહેરમાં ગઈ કાલે એક જ્વેલરી શોપમાં ધોળા દિવસે લુંટની ઘટના(Robbery in Ahmedabad) બની હતી, ગાંધી રોડ(Gandhi Road) પર આવેલી એક જ્વેલરી શોપમાં લુંટારૂએ બંદૂકની અણીએ દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.…
- સ્પોર્ટસ
શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટરની પત્ની-બાળકોની સામે ગોળી મારીને હત્યા
કોલંબો: શ્રીલંકાના ગૉલ શહેરમાં નજીક અંબાલાનગોડા નગરમાં ભૂતપૂર્વ શ્રીલંકન ક્રિકેટર અને અન્ડર-19 ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન ધામ્મિકા નિરોશાનાની મંગળવારે રાત્રે હત્યા કરવામાં આવી હતી. 41 વર્ષનો નિરોશાના ઘરની બહાર હતો ત્યારે આ જીવલેણ ઘટના બની હતી.નિરોશાના પર રાત્રે હુમલો થયો ત્યારે…
- મહારાષ્ટ્ર
કેમલિનના સ્થાપક સુભાષ દાંડેકરનું 86 વર્ષની વયે નિધન
સ્ટેશનરી બ્રાન્ડ કેમલિનના સ્થાપક સુભાષ દાંડેકરનું સોમવારે, 15 જુલાઈ, 2024 ના રોજ નિધન થયું હતું, તેમના પરિવારના સૂત્રોના જણાવ્યા મુજબ. તેઓ 86 વર્ષના હતા. દાંડેકર છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને હિન્દુજા હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.દાંડેકરે ઉચ્ચ-ગુણવત્તાવાળી પેઇન્ટિંગ સામગ્રીના…
- મનોરંજન
Viral Video: લગ્ન બાદ Anant Ambani-Radhika Merchant ક્યાં પહોંચ્યા?
અંબાણી પરિવારના લાડકા નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani)ના ચાર દિવસીય વિવાહ સમારોહ સંપન્ન થયો. શાહી અંદાજમાં થયેલાં આ લગ્નમાં અંબાણી પરિવારમાં થયેલાં લગ્નમાં દેશ-વિદેશથી મહેમાનોએ હાજરી આપી હતી. હવે લગ્ન બાદ ન્યુલી વેડ કપલ પોતાના માદરે વતન જામનગર પહોંચ્યું…
- આમચી મુંબઈ
મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર એક્સિડન્ટના મૃતકના પરિવારજનોને રૂ. પાંચ લાખની મદદ: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડોંબિવલીથી ખાનગી બસમાં પંઢરપુર જવા નીકળેલા યાત્રાળુઓને 15 જુલાઈએ મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર નડેલા અકસ્માત નડ્યો હતો. આ બસના મૃતક યાત્રાળુઓના પરિવારને રાજ્ય સરકાર તરફથી રૂ. પાંચ લાખની મદદ આપવાની જાહેરાત મહારાષ્ટ્રના સંવેદનશીલ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે…
- સ્પોર્ટસ
મામલા ગંભીર હૈ…હેડ-કોચ ગૌતમની વિનંતીનો વિરાટ, રોહિત, બુમરાહે હજી જવાબ નથી આપ્યો?
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બન્યા પછી હવે ભારતની નજર આગામી ફેબ્રુઆરીમાં રમાનારી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી પર છે. જોકે એ આઇસીસી ટૂર્નામેન્ટ પહેલાં ટીમ ઇન્ડિયા ફક્ત છ વન-ડે રમવાની છે એટલે ચૅમ્પિયન્સ ટ્રોફી માટેના તમામ સંભવિત ખેલાડીઓ બે સિરીઝમાં…
- આમચી મુંબઈ
બોલો, લેખકના ઘરે ચોરે કરી ચોરી અને પસ્તાવો થયો પછી કંઈક આવું કર્યું…
મુંબઈ: રાયગઢ જિલ્લાના નેરળ પરિસરમાં આવેલા એક ઘરમાંથી ચોરે કીમતી વસ્તુઓ ચોરી હતી, પરંતુ એ ઘર પ્રસિદ્ધ મરાઠી લેખકનું હોવાનું ભાન થતાં પ્રસ્તાયેલા ચોરે ચોરેલી વસ્તુઓ પરત કરી હતી.ચોરે જે ઘરમાં હાથફેરો કર્યો હતો તે મરાઠી કવિ અને સામાજિક કાર્યકર…
- મહારાષ્ટ્ર
શરદ પવાર અને કૉંગ્રેસના નેતાઓનું મરાઠા અનામત પરનું વલણ અસ્પષ્ટ: બાવનકુળે
નાગપુર: મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ મંગળવારે કહ્યું હતું કે શરદ પવાર અને કૉંગ્રેસ નેતાઓ મરાઠા સમાજને અનામત ઓબીસી ક્વોટામાંથી આપવી જોઈએ કે નહીં તે મુદ્દે અસ્પષ્ટ છે.નાગપુરના એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે એનસીપીના નેતા…
- નેશનલ
દિલ્હીની તિહાર જેલમાં બંધ BRS નેતા k kavithaની તબિયત લથડી: હોસ્પિટલમાં કરાયા દાખલ
નવી દિલ્હી: દિલ્હીની તિહાર જેલમાં બંધ BRS નેતા કવિતાની તબિયત લથડી છે. તેમને હાલ DDU હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હી દારૂ કૌભાંડ સાથે સંકળાયેલ કેસમાં કે કવિતા હલ જેલમાં બંધ છે. તેમણે અનેક વખત જામીન માટે અરજીઓ કરી હોવા…
- આમચી મુંબઈ
IAS પૂજા ખેડકર મોટી મુશ્કેલીમાં, ટ્રેનિંગ એકેડેમીની કાર્યવાહી
મુંબઈ: ઓબીસી-દિવ્યાંગતાના દસ્તાવેજોનો ખોટો ઉપયોગ, જુનિયર સ્ટાફ પર જોહુકમી અને વીવીઆઇપી ટ્રીટમેન્ટની માગણી, મોંઘીદાટ ઓડી કાર પર નિયમ વિરુદ્ધ લાલ બત્તીનો ઉપયોગ, માતાનો હાથમાં પિસ્તોલ લઇ ગામવાસીઓને ધમકાવવાનો વીડિયો જેવા અનેક વિવાદોને પગલે સમાચારોમાં છવાયેલી પ્રોબેશનરી(ટ્રેની-શિખાઉ) આઇએએસ અધિકારી પૂજા ખેડકરને…