- ઇન્ટરનેશનલ
આર્થિક સર્વેક્ષણ 2023-24 : વૈશ્વિક ઉત્પાદનમાં ચીનનું સ્થાન લેવું ભારત માટે નથી શક્ય
નવી દિલ્હી: વિશ્વની અનેક મોટી કંપનીઓ ચીનમાંથી બહાર નીકળીને અન્ય દેશોમાં ઉત્પાદન કરવાઆ પર જોર દઈ રહી છે. જો કે આ બાબતને ભારત અવસરમા પલટાવવા માંગે છે. ભારત સરકાર ઘણા સેક્ટર્સ માટે પીએલઆઈ સ્કીમો પણ લઈને આવી છે. પરંતુ આર્થિક…
- મનોરંજન
દસ-દસ અફેર કર્યા પછી હવે આ અભિનેત્રીને રિલેશન બાંધવામાં રસ નથી, કોણ છે એ એક્ટ્રેસ?
અભિનેત્રી સુષ્મિતા સેન આજકાલ પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન પોતાની પ્રોફેશનલ લાઇફની સાથે સાથે પર્સનલ લાઇફ માટે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેણે કહ્યું હતું કે તે ઘણા વર્ષોથી સિંગલ છે અને હાલમાં થઈને…
- મનોરંજન
Abhishek Bachchanએ કેમ કહ્યું આરાધ્યા બચ્ચન બચ્ચન પરિવારનું નામ…
છેલ્લાં કેટલાય સમયથી બચ્ચન પરિવારમાં ચાલી રહેલો વિખવાદ (Bachchan Family Dispute)ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે અને દરરોજ સવારે કંઈકને કંઈક ચોંકાવનારા ખુલાસો થતો જ હોય છે. હવે અભિષેક બચ્ચન (Bollywood Actor Abhishek Bachchan) તેણે પોડકાસ્ટમાં આપેલા એક નિવેદનને…
- આમચી મુંબઈ
સોનામાં રૂ. ૨૩૪ની અને ચાંદીમાં રૂ. ૬૫૫ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી પ્રમુખ જૉ બાઈડન ચૂંટણીની સ્પર્ધામાંથી ખસી જતા આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલો ઘટાડો ઉપરાંત રાજકીય અનિશ્ર્ચિતતા વચ્ચે સોનામાં સલામતી માટેની લેવાલી નીકળતા ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં…
- Uncategorized
રૂ. 600 કરોડની હવેલી, 300 કરોડનું જેટ…. અંબાણી પરિવારનો તો લગ્નનો પૂરો ખર્ચો જ ગીફ્ટમાં નીકળી ગયો…
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. ત્રણ દિવસ સુધી ચાલેલા આ ભવ્ય કાર્યક્રમમાં વિશ્વભરમાંથી 14,000 મહેમાનો હાજર રહ્યા હતા. બોલિવૂડ અને બિઝનેસ જગતની ઘણી હસ્તીઓએ આ શાહી લગ્નમાં હાજરી આપી હતી…
- મહારાષ્ટ્ર
Birthday celebrity Ajit Pawarએ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરતા કહ્યું કે…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં તમામ પક્ષ લાગી ગયા છે. રાજ્યના દરેક રાજકીય પક્ષ પાસે પોતપોતાના ગઠબંધન સાથે જોડાયા રહેવા સિવાય કોઈ ઉપાય નથી આથી મહાયુતિ અને મહાવિકાસ આઘાડી એમ બે અલગ અલગ ગઠબંધનો એકબીજા સામે જંગ લડશે ત્યારે આજે…
- આમચી મુંબઈ
ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે દરિયામાં ઝંપલાવી હીરાવેપારીની આત્મહત્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપરના વેપારીએ બાંદ્રા-વરલી સી લિંક પરથી કૂદકો મારી આત્મહત્યા કર્યાની ઘટનાને ચાર દિવસ વીત્યાં છે ત્યારે 65 વર્ષના હીરાવેપારીએ ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે દરિયામાં ઝંપલાવી જીવનનો અંત આણ્યો હતો. હીરાના વ્યવસાયમાં છેલ્લાં બે-ત્રણ વર્ષથી નુકસાન થતું હોવાથી…
- ધર્મતેજ
આજનું રાશિફળ(22-07-24): આજે આ રાશિઓની ખિલશે લવ લાઈફ, ધંધાદારીઓ પણ ફુલશેફાલશે
જીવનમાં પ્રેમ બહુ જરૂરી છે. ખાસ કરીને યુવક-યુવતીઓ જુવાનીના ઉંમરે ઊભા હોય ત્યારે તેઓ એક હમસફરની રાહ જોતા હોય. આજે સોશિયલ મીડિયા અને સ્વતંત્ર લાઈફસ્ટાઈલને લીધે આપમે માનીએ છીએ કે દરેકને તેનું પ્રિયપાત્ર મળી જાય છે, પણ એમ નથી હોતું.…
- નેશનલ
શરદ પવાર લીડર ઓફ કરપ્શન: અમિત શાહ,ઉદ્ધવ ઠાકરે માટે ‘ઔરંગઝેબ ફેન ક્લબના નેતા’નો શબ્દ પ્રયોગ
પુણે: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે વિપક્ષી ગઠબંધનના મોટા નેતા અને એનસીપી (એસપી)ના અધ્યક્ષ શરદ પવારની અત્યંત આકરા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું હતું કે તેઓ દેશમાં લીડર ઓફ કરપ્શન (ભ્રષ્ટાચાર આચરવામાં બધાના નેતા) છે.ભાજપના રાજ્ય અધિવેશનને પુણેમાં સંબોધતાં તેમણે…