- સ્પોર્ટસ
અજિંક્ય નાઇક મુંબઈ ક્રિકેટ અસોસિયેશનના યંગેસ્ટ પ્રમુખ બન્યા
મુંબઈ: 37 વર્ષના અજિંક્ય નાઇક મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમસીએ)ના નવા અને સૌથી યુવાન પ્રમુખ બન્યા છે. તેમણે હરીફ ઉમેદવાર સંજય નાઇકને 107 મતથી હરાવ્યા હતા.અમોલ કાળે આ અગાઉ એમસીએના પ્રમુખ હતા. જોકે 10મી જૂને ન્યૂ યૉર્કના સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડ કપની…
- નેશનલ
દેશના વિકાસ માટે નહીં, મોદી સરકાર બચાવો બજેટ: ખડગે
નવી દિલ્હી: કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે કેન્દ્રીય બજેટને નકલ ગણાવી હતી અને એવો આક્ષેપ કર્યો હતો કે આ બજેટ દેશના વિકાસ માટે નહીં, પરંતુ મોદી સરકારને બચાવવા માટેનું બજેટ છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે લખ્યું હતું કે…
- આમચી મુંબઈ
આંગણવાડી સેવિકાઓને 10 લાખનો વીમો, દિવ્યાંગોને બઢતી
મુંબઈ: મુખ્ય પ્રધાન Eknath Shindeના નેતૃત્વ હેઠળ મંગળવારે યોજવામાં આવેલી પ્રધાનમંડળની બેઠકમાં અમુક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. સાર્વજનિક આરોગ્ય વિભાગ, પશુ સંવર્ધન વિભાગ સહિતના વિભાગો અંગે છ મોટા નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યા હતા.પહેલો નિર્ણય આશા સ્વયંસેવિકાઓ તેમ જ…
- સ્પેશિયલ ફિચર્સ
તમે પણ તમારી પત્નીને બેવકૂફ, મૂર્ખ કહો છો? પહેલાં આ વાંચી લો નહીંતર…
પતિ-પત્નીને જીવનરથના બે પૈડાં માનવામાં આવે છે અને ઘણી વખત આ બે પૈડાં વચ્ચે નાની મોટી ખટપટ પણ થઈ જાય છે. મોટાભાગે આ ખટપટનો ઉકેલ તરત જ આવી જાય છે તો ઘણી વખત વાત વધી જાય છે અને મહિનાઓ વીચા…
- આપણું ગુજરાત
કેન્દ્રીય બજેટ પર મુખ્ય પ્રધાનની પ્રતિક્રિયા “2024-25 નું બજેટ ‘વિકસિત ભારત’ના નિર્માણનો સુરેખ પથ કંડારનારું”
ગાંધીનગર: આજે રજૂ થયેલા કેન્દ્રીય બજેટને લઈને ગુજરાતના મુખ્યપ્રધાને નિવેદન આપ્યું છે. ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું વર્ષ 2024-25 નું બજેટ ‘વિકસિત ભારત’ના નિર્માણનો સુરેખ પથ કંડારનારું છે. આ…
- આમચી મુંબઈ
આ તો કોપી પેસ્ટ બજેટ! રાજ્યના બજેટની નકલ કરી હોવાનો Supriya Suleનો ટોણો
મુંબઈ: Baramatiના MP તેમ જ શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળેએ કેન્દ્રએ રજૂ કરેલા Budgetની ટીકા કરતા તેને ‘કોપી પેસ્ટ બજેટ’ ગણાવ્યું હતું. આ ઉપરાંત આંધ્ર પ્રદેશ અને બિહારને બજેટમાં મોટા પ્રમાણમાં નાણાં ભંડોળ ફાળવવામાં આવ્યું તેની ટીકા કરી સુળેએ અન્ય…
- આમચી મુંબઈ
નવરત્ન બજેટમાં યુવા ભારતનું પ્રતિબિંબ: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર માળખામાં મોટા ફેરફારો કરીને સામાન્ય માણસને રાહત આપીને કરોડો દેશવાસીઓના વિશ્ર્વાસને સાર્થક ઠેરવ્યો છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલું આ બજેટ નવ પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરતું નવરત્ન બજેટ છે, જેમ…
- નેશનલ
NEET UG એક્ઝામ ફરીથી લેવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે NEET UGની રિએક્ઝામ માટે આદેશ આપવાનો ઈનકાર કર્યો હતો. જોકે પેપર હઝારીબાગ અને પટણામાં લીક થયું હોવાનું એસસીએ સ્વીકાર્યું હતું.કોર્ટે તેના આદેશમાં કહ્યું કે NEET UG પરીક્ષા ફરીથી લેવામાં આવશે નહીં. સીજેઆઈએ કહ્યું કે સીબીઆઈની…